લવ શાયરી

103 Posts • 810K views
જે જોવ છું એજ લખું છું 🙂 લોકોને સત્ય નહીં, પોતાની મનગમતી વાત સાંભળવી હોય છે. તમે કોઈનું ભલું વિચારીને સાચું કહી દો, અને અંતે ખોટા પણ તમે જ ઠરો. સંબંધો બચાવવા માટે ખોટું બોલનારને સમજદાર કહેવાય, અને સંબંધોની હકીકત બતાવનારને કડવો માણસ. પણ એક વાત નક્કી છે— સાચું બોલનાર કદાચ થોડા સમય માટે એકલો થઈ જાય, પણ પોતાના અંતરાત્મા સામે ક્યારેય શરમાતો તો નથી. ©²⁸¹² #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🇮🇳 ત્રિરંગી ટ્રેન્ડ્સ😋🥻🎨📸 #✍લવ કોટ્સ #😇 સુવિચાર
9 likes
11 shares