🙏ભગવત્ ગીતા જ્ઞાન 🙏
20 Posts • 7K views
Dada Bhagwan
717 views 10 days ago
#🙏 જય શ્રી કૃષ્ણ #🙏શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક📙 #💐 બુધવાર સ્પેશિયલ #🙏કૃષ્ણ વચન✍️ ગીતાનો સાર શું છે? ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે. ભગવદ્ ગીતા અંગે વધુ સમજણ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/LjL7jKgM
12 likes
15 shares