જયંતિભાઈ. કે. ભંખોડીયા
540 views • 5 days ago
🕉️🕉️🕉️🌼🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો સમજો અને જાણો,,,, કેમ મનુષ્ય ધર્મનું સત્ય શું છે અંતિમ લક્ષ અને ધ્યેય શું છે??? આપણે રૂપિયા, પૈસા, ડિગ્રી, નોકરીને મહત્વ આપીએ છીએ,,, અને એના વટમાં વહેમ અને અહંમ માં ,,,ફસાઈએ છીએ પણ જુઓ સત્ય શું છે,,,
🌹 બાબાસાહેબ પાસે આખા વિશ્વની મહાન સર્વોપરી
સેક્સ આ બાબતની 32 ડિગ્રીઓ હતી,,,, છતાપણ એને,, સત્ય જ્ઞાન માટે,,, બુદ્ધ ભગવાન ને,, અપનાવ્યા,, બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો,,, બુદ્ધ ને ગુરુ કર્યા કારણ કે,,, બૌદ્ધ ધર્મ છે,,, ડીગ્રી નથી,,, બુદ્ધે પણ,, સત્ય માટે, બતાવેલ છે,,, કે,,🌹🕉️ વિજ્ઞાન સત્ય છે 🌹 અને પ્રકૃતિજ ઈશ્વર છે 🌹
🌹🕉️ તને જવાબ આપો વિજ્ઞાન ગુરુને સમજ્યા???
🕉️🌹 આ, પ્રકૃતિ, પંચતત્વ, કુદરતને સમજ્યા એ જ ઈશ્વર છે,, અને વિજ્ઞાન ગુરુ એ બધું બતાવેલ છે,,
🌼 બધુંઓ,,,, યાદ રાખજો,, કે ,ભગવાન કરતાં ગુરુ મોટાં હોય છે,,,, અને,, એ,,,ગુરૂ ની વાત કરું છું 🌷🌷💐🌺
🕉️🌺💐💐🌼 #મેરા ભારત મહાન 🇮🇳 🌼💐🕉️
11 shares