preeti
2K views • 24 days ago
"સાચી સુગંધ અત્તર માંથી નહીં, અંતરાત્માની પવિત્રતા માંથી આવે છે… 🌸"
જિંદગીમાં સુગંધિત રહેવું હોય તો અત્તર નથી જોઈએ,
પવિત્ર વિચારો અને સારા સંસ્કારો જોઈએ.
જેના હૃદયમાં પ્રેમ અને સત્ય છે,
એના શ્વાસે શ્વાસે સુગંધ વહે છે. 💫
#ગુજરાતી સુવિચાર #life thought #gujarati thoughts #✌️ આત્મવિશ્વાસ #😎inspiration qoutes😎
32 likes
36 shares