આદિવાસી
165 Posts • 1M views
Manish rana
864 views
આદિવાસ ને નાય આપો બધા અધિકારીઓ પોલીસ સાથે મળીને આદિવાસી સમાજ ને ઘરો તોડ્યા પહેલા આ મામલો શાંતિ પૂર્વક સમાપ્ત થવાનો હતો પરંતુ અમુક આદિવાસી સમાજ ના લોકોએ કહ્યું હતું કે તમે અચાનક આવીને અમારા ઘરો કેમ પડ્યા તમે અગાઉ થી નોટિસો કેમ નથી આપી આ સવાલ થી પોલીસે તેમને અંદર લઇ જતા હતા પછી આદિવાસી સમાજ તેમ છોડવા ગયા ત્યારે પોલીસે ડિરેક્ટર લાઠી ચાર થી હુમલો કર્યો બધા ડોડીયા એના પછી પોલીસ ઘ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી તેના પછી આદિવાસી સમાજ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👫 મારા મિત્ર માટે તેમની રક્ષા કરવા માટે તેમને પથર મારો આર્યો તીર કમથા વડે તે લડ્યા હતા તેમાંથી આદિવાસી સમાજ 35 કે તેનાથી વધારે ઈજાગ્રસ્ત બન્યા છે છતાં તે લોકો છાપામાં તેમના વિશે જાણ આપી પરંતુ તેમને આદિવાસી સમાજ ની જાણ ના આપી આદિવાસી સમાજ તેઓ હોસ્પિટલમાં લઈ જવામાં નતા આયા કારણકે તેઓ ડરતા કે અમને અંદર કેરીલેસે ગમેતે બોના માં જય જોહાર જય આદિવાસી #આદિવાસી
12 likes
14 shares