ShareChat
click to see wallet page

કોઈને અનાથ કહેવાય? | Kavi K Dan Podcast | Beyond Boundaries with Jitu Bandhaniya કવિ કે દાનના મતે કોઈના કર્મના કારણે કોઈ માણસને સજા થઈ હોય એ માણસને આપડે અનાથ ના કેવું જોઈએ.દર વખતે એવું ના હોય કે તે માણસના કર્મને લીધે જ તેને આ સજા મળી હોય છે. કવિ કે દાનને કોઈ બાળક માટે અનાથ શબ્દ વાપરે ત્યારે એમેને મનમાં એ શબ્દ ખૂંચે છે . જુઓ આવી જ રસપ્રદ વાતો જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ #🔄કર્મનું જ્ઞાન🙏 #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #jitubandhaniya

1.8K ने देखा
13 दिन पहले