#સુરત સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગે એનાલોગ ફૂડ પ્રોડક્ટ્સ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં 235 કિલો જેટલા એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
અઠવા, રાંદેર અને ઉધના ઝોન-A સહિત કુલ 14 જેટલી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા દરેક ઝોનમાં 3થી 4 ટીમો બનાવી ચકાસણી કરવામાં આવી રહી છે.
ફૂડ સેફ્ટી અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Surat food safety, analogue paneer raid, analogue cheese, analogue butter, Surat health department, food inspection Surat, fake dairy products, Surat civic action
#SuratNews #FoodSafety #HealthDepartment #FakePaneer #AnalougePaneer