#🇮🇳દેશભરમાં તિરંગા યાત્રા
સ્વતંત્રતા દિવસ પૂર્વે ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ અને દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનું લક્ષ્ય છે.
🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳