લીલુડા માંડવો.
આજે મારા નાગલધામ ગ્રૂપના સભ્ય પ્રતીક શર્મા, તેમજ તેમના કુટુંબીજનો સાથે જૂનો ગાઢ સંબંધ અને આત્મીયતાના તાંતણે બંધાઈ શ્રી મનુભાઈ શર્મા, તેમના પરિવારજનો સાથે તેમના માતાજી વહાણવટી સિકોતર, જોગણી માં તેમજ મેલડી માં ની અસીમ કૃપાથી માંડવો યોજાયો હતો જ્યાં અમને દર્શન કરવાનો લ્હાવો મળ્યો, અને ધન્યતાનો અનુભવ થયો હતો.
#નવઘણ_મુંધવા
#Nagaldham_Group #Nagaldham group