આદિવાસી સમાજ દ્વારા ડીજેના તાલ અને ત્રિરંગા સાથે વિરાટ રેલી યોજાઈ હતી. રેલી રાજકોટ-જામનગર હાઈવે, ખારવા ચોકડી, ત્રિકોણ અને ગાંધીચોક થઈને ઐતિહાસિક ભૂચર મોરીના મેદાન સુધી પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો