માત્ર મનોરંજન નહીં પરંતુ સમગ્ર પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ છે “અસરદાર પાટીદાર”.
સ્વાભિમાન, ત્યાગ, સંઘર્ષ અને ગૌરવની અસંખ્ય ગાથાઓને રંગમંચ પર જીવંત બનાવતો આ શો…
નવી પેઢીને પોતાના મૂળ સાથે ફરી જોડશે.
પુસ્તકના પાનાંઓમાંથી તથ્યો અને ઇતિહાસ એકઠો કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન એટલે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ આયોજિત
The Only ગુજરાતી Broadway Show
અસરદાર પાટીદાર
Premiering on
🗓️ 6 June, 2026 📍રાજકોટ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👫 મારા મિત્ર માટે #jitubandhaniya