INSTALL
Your browser does not support the video tag.
💞Jay Mahadev 💞
#🙏અધિક માસ આજથી શરૂ #🙏 જય શ્રી કૃષ્ણ પુરુષોત્તમ માસમાં મનોચ્છા પૂર્ણ કરવા માટે અને ની ભક્તિ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે આ માસમાં કરેલા જપ, તપ, દાન અને ઉપાસનાનું પુણ્ય અનેક ગણું મળે છે। મનોકામના સિદ્ધિ માટેનો ખાસ ઉપાય 1. સવારે આ ઉપાય કરો વહેલા ઊઠીને સ્નાન કરો। ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો। પીળા ફૂલ અને તુલસી ભગવાનને અર્પણ કરો। 2. વિશેષ મંત્ર જપ દરરોજ 108 વાર નીચેનો મંત્ર બોલો: જપ કરતી વખતે પોતાની મનોકામના મનમાં ધારણ કરો। 3. તુલસી ઉપાય પાસે સાંજે ઘીનો દીવો કરો। 11 પરિક્રમા કરો। “ૐ શ્રી તુલસ્યૈ નમઃ” જપ કરો। 4. એકાદશીનો ખાસ ઉપાય પુરુષોત્તમ માસની એકાદશી પર: ઉપવાસ રાખો। નો પાઠ કરો। ગરીબોને અન્નદાન કરો। 5. 30 દિવસનો દીપ ઉપાય ઓમ નમો ભગવતે વાસુદેવાય રોજ 5 માળા કરવી સતત 11 દિવસ સુધી: સાંજે ભગવાન સામે બે ઘી ના દીવા કરો। એક દીવો મનોકામના પૂર્ણ થવા માટે સમર્પિત રાખો। 6. દાનનું મહત્ત્વ પુરુષોત્તમ માસમાં: પીળા વસ્ત્ર ગોળ ચણાની દાળ કેળા ધાર્મિક પુસ્તકો દાન કરવાથી શુભ ફળ વધે છે। શ્રદ્ધા, નિયમ અને સકારાત્મક ભાવ સાથે કરેલા ઉપાય મનની શાંતિ અને કાર્યસિદ્ધિ માટે શુભ માનવામાં આવે છે। શાસ્ત્રી રમેશભાઈ એસ એ પુજા જ્યોતિષ કાર્યાલય જામનગર જ્યોતિષ આચાર્ય ભાગવત આચાર્ય કર્મ કાંડ આચાર્ય મો.9824057524
1.9K ने देखा
9 घंटे पहले
56
35
कमेंट
Your browser does not support JavaScript!