અદ્વિતીય ગણિતજ્ઞ Srinivasa Ramanujan ની પુણ્યતિથિએ તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ. સંખ્યાઓના રહસ્યો ઉકેલવામાં અને અનંત શ્રેણીઓમાં તેમના યોગદાન અદભુત છે. તેમની પ્રતિભા આજે પણ વિશ્વભરના ગણિતજ્ઞોને પ્રેરણા આપે છે અને જ્ઞાનની નવી દિશાઓ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. #njpssnavsariofficial #navsari #નવસારી ન્યૂઝ #khergam|vansda|chikhli|Gandevi|navsari