ShareChat
click to see wallet page

#😲પાણીપુરી ખાવાથી આખા ગામમાં ફેલાઈ બીમારી કચ્છમાં પાણીપુરી કે બહારનું અસ્વચ્છ ખાવાથી બીમાર પડવાની ઘટનાઓ સામે આવી છે. હાલમાં જ 16 એપ્રિલ 2026માં કચ્છ (લોડાઈ) અને ભાવનગર વિસ્તારમાં દૂષિત ખોરાક કે પાણીપુરીને કારણે બાળકો સહિત અનેક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાના સમાચાર છે. 👇👇👇👇👇

10.1K ने देखा
1 दिन पहले