#👉27 દિવસે વાંગચુકની ભૂખ હડતાળનો અંત #અમે સુરતી #😨જંતર-મંતર પર પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ📢 #🧔 નરેન્દ્ર મોદી #📱 શુક્રવાર સ્પેશિયલ સોનમ વાંગચુકે 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કર્યા બાદ CJPએ પોતાનું વલણ વધુ સ્પષ્ટ કર્યું છે.
CJPના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું છે કે આંદોલનની મુખ્ય માંગ યથાવત છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે. તેમનું કહેવું છે કે સોનમ વાંગચુકની 26 દિવસની ભૂખ હડતાળ અને 20 જુલાઈના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી ઘટનાને વ્યર્થ જવા દેવામાં નહીં આવે.
આ નિવેદન બાદ હવે વિદ્યાર્થી આંદોલનની આગામી દિશા અને બંને પક્ષોની રણનીતિ પર સૌની નજર છે.
CJP, Abhijeet Dipke, Sonam Wangchuk, Dharmendra Pradhan resignation, student protest, education movement, NEET issue, India news
#CJP #SonamWangchuk #Education #AbhijeetDipke #StudentProtest