ShareChat
click to see wallet page

ભક્તિ અને જ્ઞાનનો સંગમ નારદજીએ `નારદ ભક્તિસૂત્ર' દ્વારા ભક્તિના માર્ગને અત્યંત સરળ રીતે સમજાવ્યો છે. તેમના મતે ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો પરમ પ્રેમ. તેઓ માનતા હતા કે ભક્તિ માટે સંસારનો ત્યાગ કરવો જરૂરી નથી, પરંતુ હૃદયમાં હરિને વસાવવા જરૂરી છે. નારદજી દ્વારા પ્રેરિત મહાન વિભૂતિઓ ભક્ત પ્રહ્લાદ : હિરણ્યકશિપુના ત્રાસ છતાં પ્રહ્લાદમાં ભક્તિનાં બીજ નારદજીએ જ રોપ્યાં હતાં. ધ્રુવ : બાળ ધ્રુવને અડગ નિશ્ચય સાથે તપસ્યાનો માર્ગ બતાવનાર નારદ મુનિ જ હતા. વાલ્મીકિ : એક લૂંટારામાંથી આદિકવિ વાલ્મીકિ બનાવવાનું શ્રેય નારદજીના ઉપદેશને જાય છે. #📿નારદ જયંતિ🪕 #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #😊 શુભકામનાઓ #💐 શનિવાર સ્પેશિયલ #🙏ભક્તિ ભજન🎶

556 ने देखा
14 घंटे पहले