અંતિમ પૂર્ણ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ, 2026ના રોજ થશે. ભારતીય સમય મુજબ આ ગ્રહણ રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં બિલકુલ દેખાશે નહીં, કારણ કે ત્યારે ભારતમાં રાત્રિનો સમય હશે. તેથી તે દેશમાં સૂતક કાળ કે તેના ધાર્મિક નિયમો લાગુ પડશે તારીખ: 12 ઓગસ્ટ, 2026 (બુધવાર) સમય: ભારતીય સમયાનુસાર રાત્રે 9:04 વાગ્યાથી શરૂ ક્યાં દેખાશે: ઉત્તર રશિયા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઉત્તર એટલાન્ટિક મહાસાગર તથા સ્પેન અને પોર્ટુગલના કેટલાક ભાગમાં દેખાશે ભારતમાં અસર અને સૂતક કાળ ભારતમાં આ ગ્રહણ દ્રશ્યમાન ન હોવાને કારણે કોઈ સૂતક કાળ કે તેના વેધ પાળવાના રહેતા નથી. મંદિરોના કपाट ખુલ્લા રહેશે અને તમામ ધાર્મિક તથા માંગલિક કાર્યો સામાન્ય દિવસોની જેમ જ ચાલુ રહેશે. જો કે જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહણ ભલે ન દેખાય, પરંતુ તેની ગ્રહોની ચાલ અને રાશિઓ પર વ્યાપક અસર પડી શકે આશ્લેષા નક્ષત્રમાં થશે. પશ્ચિમી જ્યોતિષ પદ્ધતિ (Tropical Astrology) મુજબ ગણતરી કરનારા કેટલાક પંચાંગો આને સિંહ રાશિ (Leo) તરીકે પણ દર્શાવે છે, પરંતુ ભારતીય વૈદિક જ્યોતિષશાસ્ત્ર (Sidereal Astrology) અનુસાર આ ગ્રહણ મુખ્યત્વે કર્ક રાશિમાં જ ગણાશે. મુખ્ય જ્યોતિષીય વિગતો રાશિ: કર્ક રાશિ (Cancer) નક્ષત્ર: આશ્લેષા નક્ષત્ર (Ashlesha Nakshatra - જેનો સ્વામી બુધ ગ્રહ છે) ગ્રહોની યુતિ: ગ્રહણ સમયે કર્ક રાશિમાં સૂર્ય અને ચંદ્રની સાથે રાહુ, બુધ તેમજ ગુરુ ગ્રહ પણ હાજર રહેશે. જૈન જ્યોતિષ રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105 #🔍 જ્યોતિષ

574 views • 3 days ago
00:00
00:30

#reenupal

154K views • 19 days ago
00:00
00:14