NEP 2020 મુજબ વિદ્યાર્થીઓને ભણાવવા સજ્જ મહર્ષિ ગુરુકુલ | Maharshi Gurukul | Rajnibhai Sanghani | Jitu Bandhaniya
મહર્ષિ ગુરુકુળ NEP 2020 ના સિદ્ધાંતોને અનુસરીને વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકના જ્ઞાનને બદલે પ્રેક્ટિકલ શિક્ષણ આપે છે, જેમાં માર્કેટિંગ યાર્ડ, બેંક અને ફેક્ટરીની મુલાકાત દ્વારા વ્યવહારીક જ્ઞાન આપીને તેમને ઉદ્યોગસાહસિકતા અને સમસ્યાના નિરાકરણ માટે વિધાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. મહર્ષિ ગુરુકુળની આવી જ અવનવી વિશેષતા જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર. #👫 મારા મિત્ર માટે #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #jitubandhaniya