#🔴LIVE: રથયાત્રાના દર્શન🛕 #🔥 બિગ અપડેટ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 #🛕રથયાત્રાના સ્ટેટ્સ🙏 #🛕જય જગન્નાથ🙏
LIVE
રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર લોકો હાજર, AMCના કર્મચારી ગાયબ:ત્રણેય રથ ખાડિયા રવાના; મનપા પદાધિકારીઓએ મહંત દિલીપદાસજીનું સ્વાગત કર્યું
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો.