“મારે રુદિયે બે મંજીરાં” ને આપ સૌએ આટલો સુંદર પ્રેમ આપ્યો… દિલથી આભાર... ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે આ સુંદર રચના કોણે લખી છે અને તેનું સ્વરાંકન કોણે કર્યું છે… શબ્દો : ભગવતીકુમાર શર્મા સ્વરાંકન : દક્ષેશભાઈ ધ્રુવ મને હંમેશા આનંદ થાય છે જ્યારે ગુજરાતી સંગીતના આવા rare gems, અદ્ભુત કાવ્યો અને timeless compositions તમારી સમક્ષ રજૂ કરું… અને તમે એને દિલથી સ્વીકારો મારો પ્રયાસ રહેશે કે આવનારા સમયમાં પણ આવી જ સુંદર રચનાઓ, કવિતાઓ અને સંગીત reels દ્વારા તમારી સાથે શેર કરતો રહું. તમારી કોઈ ખાસ musical request હોય તો મને DM કરજો… અથવા આ reel ની નીચે comment માં પણ લખી શકો કે તમે મારી પાસેથી શું સાંભળવા માંગો છો #🙏 જય શ્રી કૃષ્ણ #parth oza #bhakti

668 views • 2 months ago
00:00
01:07

#🙏 જય શ્રી કૃષ્ણ

574 views • 17 hours ago
00:00
00:36