ShareChat
click to see wallet page

નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કહ્યું, 'મારે દેશના કલ્યાણના માર્ગે ચાલવું છે. ગમે તે પ્રકારે હસી મજાક થાય પણ હું રસ્તા પરથી ભટકીશ નહીં. આજે મને ખુશી છે કે આ બધુ પચાવી 100 દિવસના નિર્ણયમાં મેં દેશના તમામ નાગરિક, દરેક પરિવારના કલ્યાણની ગૅરંટી નક્કી થઈ છે.' આ અંગે તમે શું કહેશો? #📢17 સપ્ટેમ્બરની અપડેટ

792 એ જોયું
1 વર્ષ પહેલા