UPSC પાસ કર્યા વગર પણ બની શકાય છે IAS, જાણો પ્રમોશન દ્વારા અધિકારી બનવાનો સીધો રસ્તો
દેશના લાખો યુવાનોનું સપનું IAS અધિકારી બનવાનું હોય છે, પરંતુ ઘણાને લાગે છે કે આ માટે માત્ર UPSC પરીક્ષા જ એકમાત્ર રસ્તો છે. હકીકતમાં, વહીવટી તંત્રમાં અનુભવી રાજ્ય સેવાના અધિકારીઓ માટે પણ IAS કેડરમાં પહોંચવાના દ્વાર ખુલ્લા હોય છે. - Becoming an IAS Officer Without Clearing UPSC The Promotion Route for State Officers