good byy sc
853 views
6 months ago
*અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર* *ઉપાખ્ય - ઠક્કરબાપા* જન્મ: ૨૯ નવેમ્બર ૧૮૬૯ 🔸️ *ભાવનગર-ગુજરાત* ના લોહાણા પરિવારમાં તેમનો જન્મ થયો. 🔸️તેઓશ્રી *અભિયંતા* (સિવિલ એન્જિનિયર) હતા અને અભિયંતાના નાતે વિવિધ પદો ઉપર રહી તેમને ઉત્તમ સેવાઓ આપી હતી. 🔸️તેઓશ્રી મહારાષ્ટ્રમાં *અનુસૂચિત જાતિ વર્ગની પ્રવૃત્તિના જનક વિઠ્ઠલ રામજી શિંદે* ના પરિચયમાં આવ્યા બાદ *કુર્લામાં સ્વચ્છતા કર્મચારીઓના બાળકો માટે તેમણે શાળાનો પ્રારંભ કરેલ.* 🔸️પૂ.ગાંધીજીના કહેવાથી *અનુસૂચિત જાતિ વર્ગના બંધુઓની સ્થિતિ સુધારવાનું કાર્ય કરતી સંસ્થાના તેઓ મહામંત્રી* બન્યા અને તેમને ભારતભરમાં સઘન પ્રવાસ કરી તે માટે ઘણી પ્રાંતીય શાખાઓ અને જિલ્લા કેન્દ્રોની સ્થાપના કરી હતી. 🔸️મહાત્મા ગાંધીજી તેમને *બાપા* કહેતા. 🔸️ગુજરાત પંચમહાલમાં વર્ષ ૧૯૨૨માં પડેલ સખત દુષ્કાળની અંદર તેમને પીડિતજનોની સેવા કરી અને *ભીલ સેવા મંડળ* ની સ્થાપના કરી હતી. 🔸️ *વનવાસીઓ* ની નિર્ધનતા, અશિક્ષાનો લાભ ઉઠાવી તેમનું *ધર્માંન્તરણ* નું કાર્ય થઈ રહ્યું હતું. આ દુશ્ચક્રને તોડવાનો નિશ્ચય કરી ઠક્કરબાપા *ભારત સેવક સમાજ* માં સામેલ થયા હતા. 🔸️વર્ષ ૧૯૪૩~૪૪ના બંગાળના માનવસર્જિત દુષ્કાળ તેમજ કર્ણાટક, તામિલનાડુ, ઓરિસા વગેરે જિલ્લાઓમાં પડેલ દુષ્કાળની અંદર પણ તેમને *દુષ્કાળ રાહત કાર્ય સંભાળેલ*. 🔸️પોતાના જીવનના *૩૫ વર્ષ અનુસૂચિત જાતિ અને જનજાતિની સેવાઓ તેમની વિતાવ્યા હતા.* 🔸️જીવનના અંતિમ સમય સુધી સમાજના અભાવગ્રસ્ત,વંચિત,પીડિત વર્ગના લોકોના પ્રશ્નોના સમાધાન કાર્યમાં અને તેમની સેવા કાજે તેઓ કાર્યરત રહ્યા. 🔸️પ્રાતઃ સ્મરણીય શ્રી ઠક્કરબાપાને *શત શત વંદન* #રાષ્ટ્રીય_વિમર્શ ... *સેવા હિન્દુ સમાજની સંસ્કૃતિ* *વિવિધ વાતો જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫

More like this