Gujarat Khabar
188 views
1 days ago
6 એપ્રિલના રોજ અમદાવાદમાં એક રહસ્યમય ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #📜 સ્પેશ્યલ સ્ટોરી