C R Paatil
695 views
2 days ago
સુરત મહાનગર પાલિકાનાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવું છું. લોકશાહીમાં જનવિશ્વાસ સૌથી મોટી જવાબદારી હોય છે. જનતાએ આપ પર વ્યક્ત કરેલો વિશ્વાસ વિકાસ, સુશાસન અને સંવેદનશીલ જનસેવાના કાર્યોથી વધુ મજબૂત બનશે એનો મને વિશ્વાસ છે ! સુરત શહેરનાં સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા, પારદર્શિતા અને નાગરિક કલ્યાણને કેન્દ્રમાં રાખીને આપનું નેતૃત્વ નવી દિશા અને નવી ઊર્જા આપશે એવી શુભકામનાઓ. જનસેવાને કર્તવ્ય અને વિકાસને સંકલ્પ બનાવી, આપ સૌ સુરત શહેરનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત રહેશો જ એવી પ્રાર્થના સાથે અભિનંદન ! #bjp gujarat #