Kanubhai Rana
585 views
5 days ago
પ્રતિ શ્રી મામલદાર સાહેબ અમને સરદારપુરા તલાટી સાહેબ પેઢીનામું કાઢીઆપતાનથી તથા ખોટાં વાયદા આપી ગરીબ માણસ ને હેરાન પરેશાન કરે છે અમને સરખો જવાબ અપાતા નથી અમારા ભાઈના દીકરાનુંભણતર બગડે છે અમારા ભાભી વિધવા છે અમે મંજૂરી કરી ગુજરાન કરીએ છીએ અમે ભીલઆદિવાસી ST કેટેગરી ના છીએ @MamAssociation #🙋‍♂️ભૂપેન્દ્ર પટેલ #🙋‍♂️અમિત શાહ #🙋‍♂️નિતીન પટેલ