પ્રતિ શ્રી મામલદાર સાહેબ અમને સરદારપુરા તલાટી સાહેબ પેઢીનામું કાઢીઆપતાનથી તથા ખોટાં વાયદા આપી ગરીબ માણસ ને હેરાન પરેશાન કરે છે અમને સરખો જવાબ અપાતા નથી અમારા ભાઈના દીકરાનુંભણતર બગડે છે અમારા ભાભી વિધવા છે અમે મંજૂરી કરી ગુજરાન કરીએ છીએ અમે ભીલઆદિવાસી ST કેટેગરી ના છીએ @MamAssociation #🙋♂️ભૂપેન્દ્ર પટેલ #🙋♂️અમિત શાહ #🙋♂️નિતીન પટેલ


