☘️ હવે થશે મધુ સારથી આયુર્વેદિક દવાથી ડાયાબિટીસ કંટ્રોલ☘️
♨️ આપનો ખોરાક બદલો ♨️
રાત્રે વાડકીમાં પાણી સાથે ૫ બદામ , ૨ અખરોટ, ૧૦ કોળાનાં બીજ અને ૧૫ સુર્યમુખીનાં બીજ ને સવારે ઉઠીને નિત્યક્રમ પત્યા પછી ૫ બદામ ( છોડા ઉતરીને ખાવી), ૨ અખરોટ, ૧૦ કોળાનાં બીજ અને ૧૫ સુર્યમુખીનાં બીજ ખાવા. (ભુખ્યા પેટે લેવા) ત્યાર પછી અડધા ગ્લાસ પાણીમાં ગૌ અર્ક લગભગ ૫ થી ૭ ગ્રામ મિક્ષ કરીને પી જવો.
અધા કલાક પછી ચા નાસ્તો કરવો
નોધ= સુગર ઘટાડવા માટે ખોરાકમાં ભાત, બટેટા,મીઠાઈ, ઘવ, મેંદાની બનાવટ ખાવાની બંધ કરવી પડશે તથા
વાશી ખોરાક ખાવો નહિ.
સુગર કંટ્રોલ માટે ખોરાકમાં જવ,જુવાર ,બાજરી,સામા ,બાવટો, રાગી, કોદરી- ૫ પ્રકારનાં મીલેટ સાથે વેલાવાળા લીલોતરી શાકભાજી ખાવા જોઈંએ .
www.sharthi.org
Mo= 9510393940
9106147292
@Dashrath Zala @Tejal parmat @Meet Chaudhary @Khanadhar Paresh @Naishadh Gandhi
#🌞ગરમી જોક્સ😂🤣 #🎬 વેબસિરીઝ બેસ્ટ ક્લિપ #😍ગુજરાતના જાણીતા સ્થળો🗽 #🌟જીવનમાં ખુશ કેવી રીતે થવું❓ #📿 સંતો - મહંતો