વિજય ચૌહાણ મલાણા
1.3K views
3 days ago
*"ચોમાસામાં વાદળછાયું વાતાવરણ હોય ત્યારે વાના દુઃખાવા કેમ વધી જાય છે?* આયુર્વેદ પ્રમાણે વર્ષા ઋતુમાં કુદરતી વાત દોષ પ્રકોપિત થાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. અને આ પ્રકૃપિત થયેલો વાયુ તમારા સાંધા તથા સ્નાયુઓમાં દુઃખાવો અને જકડાશ વધારે છે. શરીરમાં થતા કોઈ પણ દુખાવા પાછળ વાયુ જ જવાબદાર હોય છે. તેથી વરસાદી ઋતુમાં પોતાના પાચન ને અનુરૂપ તાજો અને ગરમ આહાર લેવો , વાસી - ઠંડો - ભારે ખોરાક ટાળવો, આયુર્વેદિક Dr ની સાલાહ અનુસાર શરીર પર તેલ માલિશ અને વાતશામક તેમજ વર્ષાઋતુચર્યા અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે." જોઈન ગ્રુપ :: https://www.instagram.com/reel/DY85bvLRliN/?igsh=c3JpaXJkY244Y2xm અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન #આયુર્વેદ ભારત #🩺આરોગ્ય ટિપ્સ #🌿 આયુર્વેદ #ચોમાસુ સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #ચોમાસુ વિડિઓ સ્ટેટ્સ 🌦🌧