Rajkot: રેલનગરમાં લિફ્ટનો પંખો રીપેર કરતી વખતે વીજ કરંટ લાગતા મોત - રાજકોટ News - Shri Nutan Saurashtra
જ્યાં રીપેરીંગ કરતી વખતે વીજ કરંટ લાગતા તે બેભાન થઇ ગયેલા. સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ હતા. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો