"कृष्ण मनोहारीणी" राधिका~
13.6K views
14 hours ago
કાગળ નીચવાતો નથી... એટલે જ ભીની ભીની સંવેદનાઓ લખતી નથી... કારણ કે.... સંવેદનાઓ ને શબ્દ માં મૂકવી કઠિન હોય છે, શબ્દો મસ્તિષ્ક થી આવે, અને સંવેદના તો હૃદયથી અનુભવાય.... પછી શું લખું કાવ્ય...✍️ #☺ જીવનની વાસ્તવિક્તા #🎤 ગઝલની મહેફિલ 🎶 #💝શાયરાના ઇશ્ક #😎 એટિટ્યુડ કોટ્સ ✍ #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊