Dada Bhagwan
535 views
5 days ago
ભગવદ્ ગીતાનો સાર શું છે? ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે. ભગવદ્ ગીતાનો સાર જાણવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/fZE8J0NE #🙏 જય શ્રી કૃષ્ણ