N B PATEL PATEL
1.4K views
23 days ago
AI indicator
અપરા એકાદશીનો બોધ જીવનમાં સારા વ્યકિતની મદદ કરવાથી તેનું ભલુ તો થાય છે સાથે તેમનાં અંતરાત્માનાં આર્શિવાદથી મદદ કરનારની પ્રગતિ અને ભાગ્યોદય થાય જ છે.આથી હંમેશા બીજાની સારા કાર્યમાં મદદ કરવી. -શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન) #🌺અપરા એકાદશી #🙏બુધવાર ભક્તિ સ્પેશ્યલ #🙏ભગવાન વિષ્ણુ🌺 #💐 બુધવાર સ્પેશિયલ #🙏 જય શ્રી કૃષ્ણ