ફોલો
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
@jaynatikalabhaibhankhodiya
312
પોસ્ટ
207
ફોલોઅર
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
27 એ જોયું
17 મિનિટ પહેલા
🕉️🕉️🕉️🌹🌹🌷 મારા બંધુઓ તમે વિચાર કરજો કે દરેક બૌદ્ધિક પુરુષોએ, સંતોએ, જ્ઞાનીઓએ એક જ વાત કરેલ છે કે ખુદને ઓળખો,,, કારણ કે મનુષ્ય રૂપની અંદર આવેલ જીવ પાસે મન હોય છે,,, અને મનથી વિચાર દ્વારા એ બુદ્ધિ અને સમજણ મેળવી શકે છે,,, અને એ‌ વિચાર ‌વાણી અને વર્તનમાં લાવી શકે છે,,, પણ બંધુઓ,, દરેક જીવો,,, એક સરખા નથી,, મતલબ દરેક મનુષ્ય જીવોની માનસિક શક્તિ અલગ અલગ હોય છે,,, અને એ માનસિક શક્તિ દ્વારા જ,,, આગળ વધી શકે છે,,,, હવે એ માનસિક શક્તિ ક્યાં વાપરવી,, બંધુ યાદ રાખો,,,, મનુષ્ય જીવ એ, પરમ તત્વ, પરમાત્મા બરોબર છે પરમાત્મા નો અંશ છે પરમ તત્વની શક્તિ છે,,, એ ભગવાન બરાબર છે,,,, હવે એ માનસિક શક્તિ,,,, એને મોહ અને માયા માં વાપરવી કે સત્ય દિશા,, પરમ તત્વ પરમાત્મા તરફ વાપરવી એ એના હાથની વાત છે,, એના સમજણ ની વાત છે એની માનસિક શક્તિની વાત છે,,, તમે વિચાર કરજો,,, દરેક મહાન બૌધ્ધિકો , કે સંતોએ એકજ વાત કરેલ છે કે ખુદને ઓળખો ખુદને સમજો,, કારણ કે જે કાંઈ છે, તે તમારી અંદર જ છે બહાર નથી જ,,, તમે ખુદ ભગવાન છો,,, તમે ખુદ પરમાત્મા છો,,, તમે ખુદ પરમ તત્વ છો ,,યતમે ખુદ પરમાત્માના અંશો છો,,, જે કાંઈ છે તે તમારી અંદર જ છે ,,,તમે પોતે જ ખુદ જે કહો તે છો,,, બાજી તમારાજ હાથમાં છે બીજાના હાથમાં નથી, આ વાત ભૂલતા નહીંજ,, મારા બંધુઓ 🕉️ 🕉️🌷🌷🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🌹🌷🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🌹🌷🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
568 એ જોયું
7 દિવસ પહેલા
🕉️🕉️🕉️🌷🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે તમે સત્ય કોને કહો છો??? તમે ખુદ પરમાત્માના અંશ છો તમારાથી મોટું સત્ય કોણ??? તમે ખુદ પંચ તત્વના છો જે રીતે પંચ તત્વોનું આ બ્રહ્માંડ છે,, આને મારા બંધુ મારા ગુરુઓ,,, આ બ્રહ્માંડ કે આપણું શરીર બંનેમાં સરખી જ ક્રિયાઓ થાય છે,,,, આ બ્રહ્માંડની ભૂલભુલામણીમાં ખોવા કરતા,,, ખુદને સમજો,,, ખુદને સમજો,,, ખુદને સમજો કોઈપણ મંદિર મૂર્તિ તમારાથી મોટી નથી જ,, કારણ કે મંદિર મૂર્તિ બનાવનાર તમે જ છો,,, અરે ખેલ કરવાનું,છોડો,,, બુધ ભગવાને અને બૌદ્ધિકોએ સત્ય વાત સમજેલ છે,,,, એને કીધેલ છે કે 🌹ખૂદને સમજો 🌹 ખૂદ ને સમજો 🌷 તમે ખુદને સમજો 🌷,, ક્યાં સુધી નિર્જીવોમાં ખોવાતા રહેશો,, મંદિર ,મૂર્તિમાં પાગલ બનશો??? અરે વિચારો તમારી અંદર જ આત્મા અને પરમાત્મા છે બહાર નથી જ તમે ક્યાં સુધી આડા અવળા રસ્તામાં ભટકશો??? હું તો એમ કહું છું તમારાથી મોટો કોઇ ભગવાન નથી પણ જો ખુદને સમજો તો ખુદ પ્રગટ થાઓ તો બંધુઓ તમારી ભીતર તમારી અંદર એ જ છે,,, બહાર,, શોધવામાં શુ કામ તમારી શક્તિ બગાડો છો??? અરે વિચારો આ જગતમાં, ગુરુઓનો, ગુરુ,,, વિશ્વ ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, શું તમે એને સમજો છો? ઓળખો છો? જાણો છો? તમે ક્યાં સુધી તમે,, મંદિર, મૂર્તિ જેવા પત્થરો સાથે ખેલતા રહેછો??? શું તમારી અંદર જીવંત આત્મા કે પરમાત્મા છે એને ઓળખવાની કે ખુદને સમજવાની તાકાત નથી??? તમારી કિંમત,, મહાનતા,, કેટલી?!? જવાબ આપો 🕉️🕉️ 🌷🕉️🕉️🌹ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🕉️ 🕉️ 🌹 🌹🕉️🕉️🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌷🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
490 એ જોયું
8 દિવસ પહેલા
🕉️🌷🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,, આ ધરતી ઉપર લાખો કરોડો ભૂતકાળમાં બની ચૂક્યા છે,,,, પણ યાદ રાખજો કે ભૂતકાળ એ,, નાશ, નષ્ટ થયેલ છે,,, બંધુઓ મતકાળમાંથી ભવિષ્યમાં નથી જવાતું,,,, પણ,,, વર્તમાન જીવંત છે,,, અને વર્તમાનમાંથીજ,,, ભવિષ્યમાં જઈ શકાય છે યાદ રાખજો,,, આ વાત ભૂલતા નહીં,,,, આપણે ભૂતકાળને પકડીને બેઠા છીએ,,,,, તો ભવિષ્યમાં કઈ રીતે જઈ શકાય??? બંધુઓ તમે વિચાર કરજો,,, દરેક ભગવાનોની અંદર સર્વોપરી નવમો અવતાર ભગવાન બુદ્ધે બતાવેલ છે કે,,🌷 વિજ્ઞાન જ સત્ય છે 🌷 કારણ કે ધર્મ અને વિજ્ઞાન બંને એક જ શક્તિ છે પણ વર્તમાનમાં ધર્મશક્તિ કરતાં વિજ્ઞાન શક્તિ આગળ વધી ગઈ છે,,, આથી બુદ્ધ ભગવાને બતાવેલ છે 🌷 વિજ્ઞાન જ સત્ય છે🌷 તમે વિચાર કરો 🌷સત્ય એક જ હોય છે 🌷,,,, તો આ આખા વિશ્વ જગતના ગુરુઓ કેમ વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને સમજી શકતા નથી??? નહીંતર તમે જ્ઞાન કહો કે વિજ્ઞાન કહો અંતે તો સત્ય એકનું એક જ હોય છે,,,, વિચાર કરો,,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ, આખા બ્રહ્માંડના,, પૂર્ણ સત્ય વિષેના પુરાવા સાબિતી સાથે બતાવેલ છે,,,, છતાં તમે કેમ સમજી શકતા નથી??? જવાબ આપો 🌷🌷🌷🌷🕉️🕉️🕉️🕉️ 🕉️🌷🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹🕉️ 🕉️🌷🌷🌷🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
650 એ જોયું
11 દિવસ પહેલા
🕉️🕉️🕉️🌹🌹 મારા બંધુઓ,,,, વિનાશ, પ્રલય, યુગ પરિવર્તન કે યુદ્ધનો નો સમય આવી રહ્યો છે,,, 8 અબજ માંથી,,, 64 કરોડ બચવાના છે,,,, હિસાબ કરજો કેટલા ટકા,,, એ પણ આખા વિશ્વની અંદર,, આ વાત સત્ય સનાતન છે,,, મંદિર મૂર્તિ, કે ભગવાન, જે પણ હોય તે પણ સત્યને સમજી જજો,,, ભગવાન શું છે??? આ કળિયુગના અંતિમ ચરણમાં,, તમામ જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે તમામ રહસ્યો ખુલ્લા થઈ ગયા છે,,,, માટે કંઈક અડગ રહી શકો એવું સત્ય પ્રાપ્ત કરજો,,, અસલમાં તો પરમ તત્વ પરમ પિતા પરમાત્માને સમજવાના હોય છે કારણ કે એ જ એક અવિનાશી તત્વ છે,,, બાગી તો કેટલાય ભગવાનનો જન્મ ધારણ કરીને અહીંથી, આ ધરતી ઉપરથી ગયા છે,,, અને દરેક ભગવાનનો કોઈને, કોઈની ઉપાસના ધ્યાન કે પૂજા કરતા હતા,,,, મતલબ હું એ પરમ તત્વ ની વાત કરું છું એ પૂર્ણ વિશ્વાસ છે,,, મનુષ્ય જન્મનું અંતિમ ધ્યેય અને લક્ષ્ય છે,,,, અને બીજી વાત કે,, ભગવાન કરતાં ગુરુ મોટા હોય છે,,,, અને હાલના સમયના વિશ્વ ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, એને સમજો એટલે પરમાત્મા ના જરૂર દર્શન થશે જ,,,, પરમાત્મા બ્રહ્માંડની અંદર છે, બહાર નથી,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ આખા બ્રહ્માંડના પુરાવા અને સાબિતી સાથે સત્ય અને પરિપૂર્ણતા બતાવેલ છે,, 🌹 બંધુઓ યાદ રાખજો ગુરુને સમજ્યા વગર સત્ય જ્ઞાન ક્યારેય પ્રાપ્ત થતું નથી જ 🌹🕉️ 🕉️🌹🌹 ઓમ નમો ગુરુદેવાય નમઃ 🌹🌹🌹🕉️🕉️ 🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
591 એ જોયું
14 દિવસ પહેલા
🌹🌹🌺🌹🕉️ મારા બંધુઓ,,, તમે વિચાર કરજો કે મકાન ,રૂપિયા, પૈસા જેવી પ્રોપર્ટી તો આપણે ખોટું બોલીને ખોટું કરીને ઈમાંન વેચીને પણ લાવી શકીએ છીએ,,, એ કાંઈ નવીનતા નથી,,, પણ બંધુઓ,,, તમારી પાછે રહેલ ખુદ પોતાનું સત્ય, કળા ,કારીગરી,, આઈડિયા, ટેલેન્ટ,, આવડત અનેઅનુભવ,, એક ખુદ તમારાજ પોતાની શક્તિ બળ અને ઊર્જાનું પ્રતિબિંબ છે,,, અસલમાં એ,, તમારા ખુદ પોતાની જ આત્મશક્તિ છે,, અને એ એનો જ પરિણામ હોય છે,,,, એ શક્તિ ઉર્જા બળ, ઉર્જા તમારી આત્મિક શક્તિ વધારે છે એનો વિકાસ કરે છે અને આત્માને આગળ વધારે છે,,,, અસલમાં ખરી પ્રોપર્ટી તમારી, આ, છે કે આત્મિક વિકાસ કરવો એ,,,, અને એ શક્તિ ઉર્જા એ વિકાસ તમારી સાથે રહેશે,,, તમારો આત્મા આગળ વધશે 🕉️🌹🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹🕉️ 🌹🌹🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
574 એ જોયું
15 દિવસ પહેલા
🕉️🌹🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹 મહાન ભારત ની અંદર ઘણા ભગવાનો એ અવતાર ધારણ કર્યો,,, એમાં સર્વોપરી નવમો અવતાર બુદ્ધ ભગવાનનો છે બંધુઓ ,,,,યાદ રાખજો કે આપણે જે રીતે પ્રગતિ કરી છે આગળ વધ્યા એમ ભગવાનનોમા પણ પ્રગતિ થઈ છે અને ભગવાનોમાં નવમો અવતાર બુદ્ધ ભગવાનનો છે,, બંધુઓ સત્યને સમજો,, બુદ્ધ ભગવાનને, સત્ય માટે નો ટૂંકો શોર્ટકટ બતાવી દીધેલ છે કે,,,, 🌹 વિજ્ઞાનજ સત્ય છે 🌹 તમે ખુદ વિચારો કે તમે વિજ્ઞાન ગુરુને સમજ્યા??? વિજ્ઞાન જ આપણને ચલાવી રહ્યું છે બીજી વાત કે 🌹 આ પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹 તમે વિચાર કરો,,, આ પ્રકૃતિ આ કુદરત કે પંચતત્ત્વોને,, તમે સમજ્યા??? અરે એ તો આપણને જીવાડી રહ્યા છે 🕉️🕉️ 🕉️🌹 જય બાબા સાહેબ 🌹 નમો બુદ્ધાય 🌹🕉️🕉️ 🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
487 એ જોયું
15 દિવસ પહેલા
AI indicator
🕉️🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, વૃક્ષ વેલી, પશુ, પક્ષી પ્રાણીઓ આ બધા બીજા માટેજ જીવે છે મતલબ કોઈને ,કોઈ રીતે આપણને સ્વાર્થ વગર ઉપયોગી બને છે,,, પણ માણસ પણ એક સામાજિક પ્રાણી છે,,, માણસને સમજવું પડે કે જીવન બીજા માટે હોય છે,,, માણસ સિવાયના,, દરેક જીવો કુદરત આપણને આ વાત શીખવે છે,,, પણ આપણે સત્યને સમજી શક્યા નથી કે 🌹🌹🌹🕉️સેવા હી પરમો ધર્મ છે 🕉️🌹🌹🌹 આપણે ફક્ત પૈસા પાછળ ગાંડી દોડ લગાવીએ છીએ બંધુઓ,,,🌷 શિક્ષા અને ડિગ્રી તો,,, બીજાની સેવા માટે જ હોય છે આ વાત ભૂલતા નહીં,,,, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જુઓ,,, એને ક્યારેય પોતાના કુટુંબ બાળકો તરફ નથી જોયું,,,, અને મહા માનવ બન્યા બંધુઓ કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે અને કંઈક કરવું પડશે નિસ્વાર્થ રીતે જ,,, અસલમા આ કુદરતી જીવન કેહેવાય બાકી કૃત્રિમતા છે,,,, અને બંધુઓ અસલમાં આપણે કુદરતી છીએ ,આ વાત ભૂલતા નહીં કૃત્રિમતા આપણે ઊભી કરેલી છે,,, અને આપણે , અસલ કુદરતી,,,,સુખ ,શાંતિ અને સુધી પહોંચી શકતા નથી મતલબ હંમેશા દુઃખી 🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️ 🕉️🌹🌹 જય ભીમ,,, જય બાબા સાહેબ 🌹🕉️🕉️ 🕉️🌹 નમો બુદ્ધાય 🌷 નમો બુદ્ધાય 🌷 નમો બુદ્ધાય 🌹 🕉️🌹🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
576 એ જોયું
17 દિવસ પહેલા
🌷🕉️🕉️🌹 મારા બંધો તમે વિચાર કરજો,,, વિશ્વના બુદ્ધિશાળી વ્યક્તિ,,, બાબા સાહેબ આંબેડકરે,,,, હિન્દુ ધર્મ ફગાવીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો,,, બુદ્ધ ભગવાનને સમજ્યા એ એના ગુરુ છે,,,, બંધુઓ તમે વિચાર કરજો,,, ભગવાનના અવતારોમાં નવમાં અવતાર બુદ્ધ ભગવાન છે એ અત્યારે નવમો અવતાર સર્વોપરી ,, ભગવાન કહેવાય બાબાસાહેબ બુદ્ધિશાળી સમજણ અને જ્ઞાની હતા એટલે નવમો અવતાર, મોજ ભગવાનને સમજી શક્યા,,, અને બુદ્ધ ભગવાને સીધો રસ્તો બતાવ્યો છે,,,,,, કે 🌹 વિજ્ઞાન જ સત્ય છે 🌹અને🌷 આ પ્રકૃતિ જ ઈશ્વર છે જગતના ગુરુઓ,, તમે વિજ્ઞાન જગતના ગુરુને,,, કે આ પ્રકૃતિને સમજી શક્યા??? રામકૃષ્ણ તો ભૂતકાળ બની ગયા છે,,, બુદ્ધ ભગવાન પાસે,,, માટે આ નવમા અવતાર,, સૌથી ઉપરી ભગવાન બુદ્ધ ભગવાનને ઓળખો,,, સમજો અને જાણો,,, ક્યાં સુધી ભૂતકાળના ખેલ કરતા રહેશો???🕉️ 🕉️🌷🌹 જય ભીમ 🌺 નમો બુદ્ધાય 🕉️🕉️🌹🌹🌷 🌹🕉️🕉️🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
556 એ જોયું
17 દિવસ પહેલા
🕉️🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, મહાન ભારત દેશ સ્વતંત્રતો થયો હતો,,, પણ એ વાતની ખબર નહોતી કે આ દેશને કઈ રીતે ચલાવી શકાય?? કારણ કે નવા, નવા ગુલામી માંથી મુક્ત થયા હતા,,, ત્યારે 🌹સિમ્બોલ ઓફ નોલેજ 🌹 મહાન ભારતના,,,, વિશ્વના બુદ્ધિશાળી વ્યક્તિ,,, ડોક્ટર ભીમ રાવ બાબા સાહેબ આંબેડકરે,,,, મહાન ભારતનું સંવિધાન બનાવ્યું,,, કાયદા બનાવ્યા,,, અને આપણને ભવિષ્ય આપ્યું કે ,,,આપણે આ રીતે,, કાયદા અનુસાર,, જીવવું પડે ,,, તો જ મહાનભારતની એકતા, અખંડિતતા,, અને સ્વતંત્રતા જળવાઈ રહે છે પણ એના કાયદામાં કોણ માને છે જવાબ આપો??? બંધુઓ આપણે માણસ છીએ જનાવરતો નથીજ બંધુઓ માણસ પાસે નીતિ ,નિયમ અને કાયદા, હોય અને એ,,,અનુસાર ચાલવું જ જોઈએ,,,, બસ એમાં જ આપણું જીવન લક્ષ્મ,,પ્રગતિ છે કારણ કે,,,, અસલમાં આપણે બીજા પ્રાણી કરતા બુદ્ધિશાળી પ્રાણીઓ છીએ,,, આ વાત ભૂલતા નહીં જ,,, 🌹 🌹 🌹 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️🌹🌹🌹 જય ભીમ 🌹🌹 નમો બુદ્ધાય 🌹🕉️ 🕉️🌹🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
626 એ જોયું
19 દિવસ પહેલા
🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,, આ પંચ તત્વના શરીરની અંદર બધું જ તમારી અંદર છે તમે બ્રહ્માંડ બરાબર છો પરમાત્મા ના અંશ છો એ શક્તિ તમારી અંદર છે,,, આ બ્રહ્માંડ છે એ રીતે તમારું શરીર છે, બ્રહ્માંડ ની અંદર પરમાત્મા છે,,, એ રીતે આપણા શરીરની અંદર આત્મા છે,,, તમે વિચાર કરો , આપણા શરીરની અંદર પરમાત્મા ના અંશ તરીકે આત્મા રહ્યો તે,,, એની સાથે આપણા શરીરનો સબંધ ન હોય,,, તો એની શું જરૂર છે જવાબ આપો,,, અરે દરેક વસ્તુ પોત પોતાની રીતે એકાબીજાથી આખો બ્રહ્માંડ જોડાયેલ છે સમજાય છે કોઈની આત્મશક્તિ પ્રગટ થાય છે તો,,, કોઈ પોતાના આત્માને ઉજાગર કરે છે પ્રગટ કરે છે સત્ય બતાવે છે પણ આખીર તો શરીરમાં મન અને આત્મા બધા એકા બીજાથી જોડાયેલા છે અને એકબીજાથી શરીરની ક્રિયા ચાલે છે,,, બંધુઓ શોર્ટ કટ નથી જ,,, કારણ કે મનની શક્તિ,, બચાવીને આત્મતત્વ બરોબર બનીને આત્મા સુધી મન પ્રસ્થાપિત કરવાનું છે,,,, મન એ આત્મા સુધી પહોંચનારું સાધન છે,,, બહાર કશું નથી તમારું શરીર બ્રહ્માંડ છે એમ સમજો,, ખુદને ઓળખો ખુદ પોતાને ઓળખીને પ્રગટ થાઓ તો પરમાત્મા છો,,, બાકી આત્મા સુધી પહોંચો,,, કામ, ક્રોધ , મદ, લોભ ,મોહ અને માયા માં મનની શાંતિને ન વેડફો બચાવો, તો, તમે તમારી અંદર 🌹🕉️🌼🕉️ આત્માનું કનેક્ટ થશે, આત્મા સાથે સંબંધ છે ,,એટલે થાય છે,,, આત્મા અલગ વસ્તુ નથી જીવનો એક અંશ છે એ પરમાત્માનો પણ અંશ કહી શકાય છે,,,🕉️🕉️🕉️🌹🌹 🕉️🌹🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🌹🌹 🌹🌹🕉️🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🕉️