🕉️🕉️🕉️🌹🌹🌷 મારા બંધુઓ તમે વિચાર કરજો કે
દરેક બૌદ્ધિક પુરુષોએ, સંતોએ, જ્ઞાનીઓએ એક જ વાત કરેલ છે કે ખુદને ઓળખો,,, કારણ કે મનુષ્ય રૂપની અંદર આવેલ જીવ પાસે મન હોય છે,,, અને મનથી વિચાર દ્વારા એ બુદ્ધિ અને સમજણ મેળવી શકે છે,,, અને એ વિચાર વાણી અને વર્તનમાં લાવી શકે છે,,, પણ બંધુઓ,, દરેક જીવો,,, એક સરખા નથી,, મતલબ દરેક મનુષ્ય જીવોની માનસિક શક્તિ અલગ અલગ હોય છે,,, અને એ માનસિક શક્તિ દ્વારા જ,,, આગળ વધી શકે છે,,,, હવે એ માનસિક શક્તિ ક્યાં વાપરવી,, બંધુ યાદ રાખો,,,, મનુષ્ય જીવ એ, પરમ તત્વ, પરમાત્મા બરોબર છે પરમાત્મા નો અંશ છે પરમ તત્વની શક્તિ છે,,, એ ભગવાન બરાબર છે,,,, હવે એ માનસિક શક્તિ,,,, એને મોહ અને માયા માં વાપરવી કે સત્ય દિશા,, પરમ તત્વ પરમાત્મા તરફ વાપરવી એ એના હાથની વાત છે,, એના સમજણ ની વાત છે એની માનસિક શક્તિની વાત છે,,, તમે વિચાર કરજો,,, દરેક મહાન બૌધ્ધિકો , કે સંતોએ એકજ વાત કરેલ છે કે ખુદને ઓળખો ખુદને સમજો,, કારણ કે જે કાંઈ છે, તે તમારી અંદર જ છે બહાર નથી જ,,, તમે ખુદ ભગવાન છો,,, તમે ખુદ પરમાત્મા છો,,, તમે ખુદ પરમ તત્વ છો ,,યતમે ખુદ પરમાત્માના અંશો છો,,, જે કાંઈ છે તે તમારી અંદર જ છે ,,,તમે પોતે જ ખુદ જે કહો તે છો,,, બાજી તમારાજ હાથમાં છે બીજાના હાથમાં નથી, આ વાત ભૂલતા નહીંજ,, મારા બંધુઓ 🕉️
🕉️🌷🌷🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️
🕉️🌹🌷🌹
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🌹🌷🕉️