ફોલો
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
@jaynatikalabhaibhankhodiya
315
પોસ્ટ
210
ફોલોઅર
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
483 એ જોયું
15 કલાક પહેલા
🌹🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે, વિશ્વ જગતના ગુરુ કે વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને,,, આખા બ્રહ્માંડના સત્ય અંગેના તમામ પાસાં ,,પુરાવા અને સાબિતી સાથે બતાવેલ છે કે આ બ્રહ્માંડ ની અંદર ટાઈમ અને સ્પેસ એકા બીજા પરસ્પર વણાયેલા અને જોડાયેલા છે,,, બંધુઓ ટાઈમ અને સ્પેસ એટલે સમય અને અંતર,,, બંધુઓ સમય"" મનથી""" છે એટલે એ મન છે,,,,અને અંતર એટલે આત્મા,,, પરમ તત્વ કે પરમાત્મા,,,, બંધુઓ આપણી અંદર અને આ બ્રહ્માંડની અંદર બંનેની અંદર પંચ તત્વો છે અને પંચ તત્વોની જ ક્રિયાઓ થાય છે વિશેષ કશુંજ નથી,,,, આ આપણો મહાન અને પરિપૂર્ણ વેદ ધર્મનું વાક્ય છે એ સત્ય બતાવે છે,, અને આ વાત કહે છે,,, કે, જે અંડમાં છે એ પિંડ માં છે,, મતલબ જે,આ,બ્રહ્માંડની અંદર છે એ જ આ પીંડ રૂપે આપણા શરીરમાં છે બંને સરખા છે,, આને બંનેની સરખીજ, ક્રિયાઓ થાય છે,,બધું જ આપણી અંદર છે,,,, બસ ખુદને ઓળખો,,, ખુદને સમજો,,, અથવા તો ગુરુ ને સમજો બંધુઓ. તમારાથી મોટો કોઈ આ બ્રહ્માંડની અંદર ભગવાન નથી,,,, તમે પરમાત્માના અંશ છો કે અથવા તો ખુદ પરમાત્મા છો આ વાત ભૂલતા નહીં,,, તમારી શક્તિને જ્યાં ત્યાં માનસિક રૂપે વેડફો નહીં,,,, ખૂદને સમજો અથવા આ બ્રહ્માડને,, ગુરુને સમજો,, પરમાત્મા તમને નજર સામે જરૂર. ‌દેખાશેજ ‌‌ 🌹🌹🕉️🕉️🕉️🌹🌹🌹🕉️🕉️🕉️ 🕉️🌹🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️ 🌹🕉️🌷🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🌹
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
519 એ જોયું
1 દિવસ પહેલા
🌹🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,,,આ આ બ્રહ્માંડની અંદર આ ધરતી ઉપર,, ભગવાન કરતાં પણ ગુરુ નું સ્થાન મોટું આપેલ છે,,, પૂર્ણ ,સત્ય ગુરુ વગર પૂર્ણ અને સત્ય જ્ઞાન ક્યારે પ્રાપ્ત થતું નથી,,, બંધુ આ ધરતી ઉપરના,,, તમામ જુદા જુદા સત્યો એકા બીજા ની પરિપૂર્તિ કરે છે,,બાકી બધા અધૂરા છે, અપૂર્ણ છે પૂર્ણ સત્ય નથી જ્યારે આ બ્રહ્માંડની‌‌ ‌પૂર્ણ, સત્ય ઓળખ પ્રાપ્ત થાય ત્યારે તમામ સત્યો એક બનેછે ,, અને એક પૂર્ણ સત્ય, પરમ તત્વ ,,,પરમાત્મા બને છે,,, અથવા તો ત્યાં સુધી પહોંચે છે એની ઓળખ પ્રાપ્ત થાય છે એ સમજાય છે,, અને એ માટે પૂર્ણ અને સત્ય ગુરુ જે,, વિશ્વ ગુરુ કે વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,, આ મહાન ગુરુએ,, આખા બ્રહ્માંડના સત્ય અંગેના તમામ પાસાં ,,પુરાવા અને સાબિતી સાથે, પૂર્ણ સત્ય બતાવી દીધેલ છે,,🌹🕉️🌹 બંધુઓ ગુરુને સમજ્યા જાણ્યા વગર પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય પછી તમે ભલે ચારેય વેદો વાંચો 🌹🕉️ બંધુઓ,, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરાય નમઃ સર્વ દેવોથી વિશેષ ગુરુ હોય છે 🌹🕉️🕉️🕉️🕉️🕉️🌹 🌹🕉️🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🌹🕉️🕉️ 🕉️🌹🌷🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
9.1K એ જોયું
1 દિવસ પહેલા
🕉️🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને,,, તમામ પાસાં ,,પુરાવા અને સાબિતી સાથે ન્યુટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનેખોટો સાબિત કરેલ છે મતલબ આ બ્રહ્માંડમાં ‌ક્યાંય પણ ગુરુત્વાકર્ષણ બળ જેવું પરિબળ છે જ નહીં,,,, પણ બંધુઓ,,, વિશ્વ વિજ્ઞાન જગત એના ગુરુને સમજી શક્યું નથીજ,,, કારણ કે,,, વિજ્ઞાન જગતના ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈને ચોખ્ખુ બતાવેલ છે કે ગુરુત્વાકર્ષણ બળ જેવું પરિબળ નથી,,, આ બ્રહ્માંડમાં પદાર્થ ભલે નીચે પડે,,, પણ ઉર્જા પણ નીચે આવે છે જેના પરિણામે બ્રહ્માંડની અંદર ગોળો અથડાય છે,, બંધુઓ જવાબ આપો,, ઉર્જા ની હાજરી નીચે આવે છે એનો મોટો પુરાવો બ્રહ્માંડમાં અથડાતો ગોળો છે,,, બંધુઓ,,, માનો કે પદાર્થ,,,પદાર્થને ખેંચે પણ પદાર્થ,,,,, ઊર્જાને કઈ રીતે ખેંચે આ ધરતી ઉપર તો ઉર્જાનો ગોળો પણ નીચે આવે છે અથડાય છે,,, તમે ગુરુત્વાકર્ષણ કઈ રીતે માનો છો??? વિશ્વ વિજ્ઞાન જગત ગુરુત્વાકર્ષણ બળ કોને કહે છે??? શા કારણે,,,, કહેછે??? વિશ્વ વિજ્ઞાન જગત બ્રહ્માંડના સત્યને સમજી શક્યું નથીજ,,, ખોટું સાબિત થાય છે,,, બંધુઓ સત્ય હોય તો કોમેન્ટ કરી જવાબ આપજો 🌹🕉️🕉️🕉️🕉️ 🕉️🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🕉️🌹🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🌹
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
634 એ જોયું
3 દિવસ પહેલા
🕉️🕉️🕉️🌹🌹🌷 મારા બંધુઓ તમે વિચાર કરજો કે દરેક બૌદ્ધિક પુરુષોએ, સંતોએ, જ્ઞાનીઓએ એક જ વાત કરેલ છે કે ખુદને ઓળખો,,, કારણ કે મનુષ્ય રૂપની અંદર આવેલ જીવ પાસે મન હોય છે,,, અને મનથી વિચાર દ્વારા એ બુદ્ધિ અને સમજણ મેળવી શકે છે,,, અને એ‌ વિચાર ‌વાણી અને વર્તનમાં લાવી શકે છે,,, પણ બંધુઓ,, દરેક જીવો,,, એક સરખા નથી,, મતલબ દરેક મનુષ્ય જીવોની માનસિક શક્તિ અલગ અલગ હોય છે,,, અને એ માનસિક શક્તિ દ્વારા જ,,, આગળ વધી શકે છે,,,, હવે એ માનસિક શક્તિ ક્યાં વાપરવી,, બંધુ યાદ રાખો,,,, મનુષ્ય જીવ એ, પરમ તત્વ, પરમાત્મા બરોબર છે પરમાત્મા નો અંશ છે પરમ તત્વની શક્તિ છે,,, એ ભગવાન બરાબર છે,,,, હવે એ માનસિક શક્તિ,,,, એને મોહ અને માયા માં વાપરવી કે સત્ય દિશા,, પરમ તત્વ પરમાત્મા તરફ વાપરવી એ એના હાથની વાત છે,, એના સમજણ ની વાત છે એની માનસિક શક્તિની વાત છે,,, તમે વિચાર કરજો,,, દરેક મહાન બૌધ્ધિકો , કે સંતોએ એકજ વાત કરેલ છે કે ખુદને ઓળખો ખુદને સમજો,, કારણ કે જે કાંઈ છે, તે તમારી અંદર જ છે બહાર નથી જ,,, તમે ખુદ ભગવાન છો,,, તમે ખુદ પરમાત્મા છો,,, તમે ખુદ પરમ તત્વ છો ,,યતમે ખુદ પરમાત્માના અંશો છો,,, જે કાંઈ છે તે તમારી અંદર જ છે ,,,તમે પોતે જ ખુદ જે કહો તે છો,,, બાજી તમારાજ હાથમાં છે બીજાના હાથમાં નથી, આ વાત ભૂલતા નહીંજ,, મારા બંધુઓ 🕉️ 🕉️🌷🌷🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🌹🌷🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🌹🌷🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
576 એ જોયું
10 દિવસ પહેલા
🕉️🕉️🕉️🌷🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે તમે સત્ય કોને કહો છો??? તમે ખુદ પરમાત્માના અંશ છો તમારાથી મોટું સત્ય કોણ??? તમે ખુદ પંચ તત્વના છો જે રીતે પંચ તત્વોનું આ બ્રહ્માંડ છે,, આને મારા બંધુ મારા ગુરુઓ,,, આ બ્રહ્માંડ કે આપણું શરીર બંનેમાં સરખી જ ક્રિયાઓ થાય છે,,,, આ બ્રહ્માંડની ભૂલભુલામણીમાં ખોવા કરતા,,, ખુદને સમજો,,, ખુદને સમજો,,, ખુદને સમજો કોઈપણ મંદિર મૂર્તિ તમારાથી મોટી નથી જ,, કારણ કે મંદિર મૂર્તિ બનાવનાર તમે જ છો,,, અરે ખેલ કરવાનું,છોડો,,, બુધ ભગવાને અને બૌદ્ધિકોએ સત્ય વાત સમજેલ છે,,,, એને કીધેલ છે કે 🌹ખૂદને સમજો 🌹 ખૂદ ને સમજો 🌷 તમે ખુદને સમજો 🌷,, ક્યાં સુધી નિર્જીવોમાં ખોવાતા રહેશો,, મંદિર ,મૂર્તિમાં પાગલ બનશો??? અરે વિચારો તમારી અંદર જ આત્મા અને પરમાત્મા છે બહાર નથી જ તમે ક્યાં સુધી આડા અવળા રસ્તામાં ભટકશો??? હું તો એમ કહું છું તમારાથી મોટો કોઇ ભગવાન નથી પણ જો ખુદને સમજો તો ખુદ પ્રગટ થાઓ તો બંધુઓ તમારી ભીતર તમારી અંદર એ જ છે,,, બહાર,, શોધવામાં શુ કામ તમારી શક્તિ બગાડો છો??? અરે વિચારો આ જગતમાં, ગુરુઓનો, ગુરુ,,, વિશ્વ ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, શું તમે એને સમજો છો? ઓળખો છો? જાણો છો? તમે ક્યાં સુધી તમે,, મંદિર, મૂર્તિ જેવા પત્થરો સાથે ખેલતા રહેછો??? શું તમારી અંદર જીવંત આત્મા કે પરમાત્મા છે એને ઓળખવાની કે ખુદને સમજવાની તાકાત નથી??? તમારી કિંમત,, મહાનતા,, કેટલી?!? જવાબ આપો 🕉️🕉️ 🌷🕉️🕉️🌹ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🕉️ 🕉️ 🌹 🌹🕉️🕉️🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌷🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
516 એ જોયું
12 દિવસ પહેલા
🕉️🌷🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,, આ ધરતી ઉપર લાખો કરોડો ભૂતકાળમાં બની ચૂક્યા છે,,,, પણ યાદ રાખજો કે ભૂતકાળ એ,, નાશ, નષ્ટ થયેલ છે,,, બંધુઓ મતકાળમાંથી ભવિષ્યમાં નથી જવાતું,,,, પણ,,, વર્તમાન જીવંત છે,,, અને વર્તમાનમાંથીજ,,, ભવિષ્યમાં જઈ શકાય છે યાદ રાખજો,,, આ વાત ભૂલતા નહીં,,,, આપણે ભૂતકાળને પકડીને બેઠા છીએ,,,,, તો ભવિષ્યમાં કઈ રીતે જઈ શકાય??? બંધુઓ તમે વિચાર કરજો,,, દરેક ભગવાનોની અંદર સર્વોપરી નવમો અવતાર ભગવાન બુદ્ધે બતાવેલ છે કે,,🌷 વિજ્ઞાન જ સત્ય છે 🌷 કારણ કે ધર્મ અને વિજ્ઞાન બંને એક જ શક્તિ છે પણ વર્તમાનમાં ધર્મશક્તિ કરતાં વિજ્ઞાન શક્તિ આગળ વધી ગઈ છે,,, આથી બુદ્ધ ભગવાને બતાવેલ છે 🌷 વિજ્ઞાન જ સત્ય છે🌷 તમે વિચાર કરો 🌷સત્ય એક જ હોય છે 🌷,,,, તો આ આખા વિશ્વ જગતના ગુરુઓ કેમ વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને સમજી શકતા નથી??? નહીંતર તમે જ્ઞાન કહો કે વિજ્ઞાન કહો અંતે તો સત્ય એકનું એક જ હોય છે,,,, વિચાર કરો,,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ, આખા બ્રહ્માંડના,, પૂર્ણ સત્ય વિષેના પુરાવા સાબિતી સાથે બતાવેલ છે,,,, છતાં તમે કેમ સમજી શકતા નથી??? જવાબ આપો 🌷🌷🌷🌷🕉️🕉️🕉️🕉️ 🕉️🌷🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹🕉️ 🕉️🌷🌷🌷🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
670 એ જોયું
14 દિવસ પહેલા
🕉️🕉️🕉️🌹🌹 મારા બંધુઓ,,,, વિનાશ, પ્રલય, યુગ પરિવર્તન કે યુદ્ધનો નો સમય આવી રહ્યો છે,,, 8 અબજ માંથી,,, 64 કરોડ બચવાના છે,,,, હિસાબ કરજો કેટલા ટકા,,, એ પણ આખા વિશ્વની અંદર,, આ વાત સત્ય સનાતન છે,,, મંદિર મૂર્તિ, કે ભગવાન, જે પણ હોય તે પણ સત્યને સમજી જજો,,, ભગવાન શું છે??? આ કળિયુગના અંતિમ ચરણમાં,, તમામ જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે તમામ રહસ્યો ખુલ્લા થઈ ગયા છે,,,, માટે કંઈક અડગ રહી શકો એવું સત્ય પ્રાપ્ત કરજો,,, અસલમાં તો પરમ તત્વ પરમ પિતા પરમાત્માને સમજવાના હોય છે કારણ કે એ જ એક અવિનાશી તત્વ છે,,, બાગી તો કેટલાય ભગવાનનો જન્મ ધારણ કરીને અહીંથી, આ ધરતી ઉપરથી ગયા છે,,, અને દરેક ભગવાનનો કોઈને, કોઈની ઉપાસના ધ્યાન કે પૂજા કરતા હતા,,,, મતલબ હું એ પરમ તત્વ ની વાત કરું છું એ પૂર્ણ વિશ્વાસ છે,,, મનુષ્ય જન્મનું અંતિમ ધ્યેય અને લક્ષ્ય છે,,,, અને બીજી વાત કે,, ભગવાન કરતાં ગુરુ મોટા હોય છે,,,, અને હાલના સમયના વિશ્વ ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, એને સમજો એટલે પરમાત્મા ના જરૂર દર્શન થશે જ,,,, પરમાત્મા બ્રહ્માંડની અંદર છે, બહાર નથી,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ આખા બ્રહ્માંડના પુરાવા અને સાબિતી સાથે સત્ય અને પરિપૂર્ણતા બતાવેલ છે,, 🌹 બંધુઓ યાદ રાખજો ગુરુને સમજ્યા વગર સત્ય જ્ઞાન ક્યારેય પ્રાપ્ત થતું નથી જ 🌹🕉️ 🕉️🌹🌹 ઓમ નમો ગુરુદેવાય નમઃ 🌹🌹🌹🕉️🕉️ 🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
606 એ જોયું
17 દિવસ પહેલા
🌹🌹🌺🌹🕉️ મારા બંધુઓ,,, તમે વિચાર કરજો કે મકાન ,રૂપિયા, પૈસા જેવી પ્રોપર્ટી તો આપણે ખોટું બોલીને ખોટું કરીને ઈમાંન વેચીને પણ લાવી શકીએ છીએ,,, એ કાંઈ નવીનતા નથી,,, પણ બંધુઓ,,, તમારી પાછે રહેલ ખુદ પોતાનું સત્ય, કળા ,કારીગરી,, આઈડિયા, ટેલેન્ટ,, આવડત અનેઅનુભવ,, એક ખુદ તમારાજ પોતાની શક્તિ બળ અને ઊર્જાનું પ્રતિબિંબ છે,,, અસલમાં એ,, તમારા ખુદ પોતાની જ આત્મશક્તિ છે,, અને એ એનો જ પરિણામ હોય છે,,,, એ શક્તિ ઉર્જા બળ, ઉર્જા તમારી આત્મિક શક્તિ વધારે છે એનો વિકાસ કરે છે અને આત્માને આગળ વધારે છે,,,, અસલમાં ખરી પ્રોપર્ટી તમારી, આ, છે કે આત્મિક વિકાસ કરવો એ,,,, અને એ શક્તિ ઉર્જા એ વિકાસ તમારી સાથે રહેશે,,, તમારો આત્મા આગળ વધશે 🕉️🌹🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹🕉️ 🌹🌹🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
583 એ જોયું
18 દિવસ પહેલા
🕉️🌹🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹 મહાન ભારત ની અંદર ઘણા ભગવાનો એ અવતાર ધારણ કર્યો,,, એમાં સર્વોપરી નવમો અવતાર બુદ્ધ ભગવાનનો છે બંધુઓ ,,,,યાદ રાખજો કે આપણે જે રીતે પ્રગતિ કરી છે આગળ વધ્યા એમ ભગવાનનોમા પણ પ્રગતિ થઈ છે અને ભગવાનોમાં નવમો અવતાર બુદ્ધ ભગવાનનો છે,, બંધુઓ સત્યને સમજો,, બુદ્ધ ભગવાનને, સત્ય માટે નો ટૂંકો શોર્ટકટ બતાવી દીધેલ છે કે,,,, 🌹 વિજ્ઞાનજ સત્ય છે 🌹 તમે ખુદ વિચારો કે તમે વિજ્ઞાન ગુરુને સમજ્યા??? વિજ્ઞાન જ આપણને ચલાવી રહ્યું છે બીજી વાત કે 🌹 આ પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹 તમે વિચાર કરો,,, આ પ્રકૃતિ આ કુદરત કે પંચતત્ત્વોને,, તમે સમજ્યા??? અરે એ તો આપણને જીવાડી રહ્યા છે 🕉️🕉️ 🕉️🌹 જય બાબા સાહેબ 🌹 નમો બુદ્ધાય 🌹🕉️🕉️ 🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
512 એ જોયું
18 દિવસ પહેલા
AI indicator
🕉️🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, વૃક્ષ વેલી, પશુ, પક્ષી પ્રાણીઓ આ બધા બીજા માટેજ જીવે છે મતલબ કોઈને ,કોઈ રીતે આપણને સ્વાર્થ વગર ઉપયોગી બને છે,,, પણ માણસ પણ એક સામાજિક પ્રાણી છે,,, માણસને સમજવું પડે કે જીવન બીજા માટે હોય છે,,, માણસ સિવાયના,, દરેક જીવો કુદરત આપણને આ વાત શીખવે છે,,, પણ આપણે સત્યને સમજી શક્યા નથી કે 🌹🌹🌹🕉️સેવા હી પરમો ધર્મ છે 🕉️🌹🌹🌹 આપણે ફક્ત પૈસા પાછળ ગાંડી દોડ લગાવીએ છીએ બંધુઓ,,,🌷 શિક્ષા અને ડિગ્રી તો,,, બીજાની સેવા માટે જ હોય છે આ વાત ભૂલતા નહીં,,,, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જુઓ,,, એને ક્યારેય પોતાના કુટુંબ બાળકો તરફ નથી જોયું,,,, અને મહા માનવ બન્યા બંધુઓ કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે અને કંઈક કરવું પડશે નિસ્વાર્થ રીતે જ,,, અસલમા આ કુદરતી જીવન કેહેવાય બાકી કૃત્રિમતા છે,,,, અને બંધુઓ અસલમાં આપણે કુદરતી છીએ ,આ વાત ભૂલતા નહીં કૃત્રિમતા આપણે ઊભી કરેલી છે,,, અને આપણે , અસલ કુદરતી,,,,સુખ ,શાંતિ અને સુધી પહોંચી શકતા નથી મતલબ હંમેશા દુઃખી 🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️ 🕉️🌹🌹 જય ભીમ,,, જય બાબા સાહેબ 🌹🕉️🕉️ 🕉️🌹 નમો બુદ્ધાય 🌷 નમો બુદ્ધાય 🌷 નમો બુદ્ધાય 🌹 🕉️🌹🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🌹🕉️