ફોલો
HARSHADRAY PANCHAL
@jayshrswaminarayan
97,996
પોસ્ટ
19,551
ફોલોઅર
HARSHADRAY PANCHAL
298 એ જોયું
3 દિવસ પહેલા
નેપાળ નાં પ્રધામંત્રીશ્રી નો નવો કાનૂન આજ થી લાગું સોમવાર થી શુક્રવાર સુધી 8 કલાક ની નોકરી હવે 12 કલાક ની થશે અને શનિવાર રવિવાર રજા જાહેર જેમાં પેટ્રોલ અને ડીઝલ ની પણ બચત થશે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી શિવાય કોઈ ને પણ સિક્યોરિટી નહિ મળે જેમને જીવ નું જોખમ હોય એ પોતાના પગાર માંથી બોડીગાર્ડ રાખે 20 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થી રાજકારણ પાર્ટી ને સપોર્ટ કે તેનો પ્રચાર નહિ કરી શકે વિદ્યાર્થી એના અભ્યાસ માં જે ધ્યાન આપશે બળાત્કાર કરનાર ને કોટ કે કચેરી નહિ સીધા ફાંસી એ લટકાંરવામાં આવશે જે પોલીસ પૈસા ખાતાં જડપાશે તેને આજીવન સસ્પેન્ડ કરવામાં આવશે સરકારી કોઈ પણ કામ હોય બધું ઓનલાઇન થશે અને 12 કલાક ની અંદર બધું કામ પૂર્ણ થશે જેટલા મંદિર હોય એમાં VIP કલ્ચર ખતમ બધા માટે નિયમ સરખો એ પછી ગરીબ હોય કે અમીર બધી હોસ્પિટલ માં 20% ગરીબ ને બેડ મળશે .. કોઈ પણ રાજનેતાની સભા હોય એકપણ રોડ બંધ કરવામાં નહિ આવે એક પણ સરકારી દફતર માં કોઈ રાજનેતા નો ફોટો રાખી શકશે નહિ માત્ર નેપાળ નો ઝંડો જ રાખી શકશે. Balendra શાહ કા નાયા નેપાળ હૈ 🤍 #🔍 જાણવા જેવું #✔️ હકીકતો અને માહિતી #jago 👨 jago #jago janta jago
HARSHADRAY PANCHAL
703 એ જોયું
7 દિવસ પહેલા
•ભારતીય બંધારણના શિલ્પી અને HON , SHREE BHUSHANBHAI ASHOKBHAI BHATT #💠ભાજપ #👌 મારા પ્રિય નેતા #🧔 નરેન્દ્ર મોદી #BJP KHADIA MODI PARIVAAR ભારતીય સમાજમાં સમરસતાના પ્રણેતા વિશ્વવિભૂતિ આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને જન્મજયંતી નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરી🙏
HARSHADRAY PANCHAL
653 એ જોયું
7 દિવસ પહેલા
HON , SHREE BHUSHANBHAI ASHOKBHAI BHATT #BJP KHADIA MODI PARIVAAR #🧔 નરેન્દ્ર મોદી #👌 મારા પ્રિય નેતા #💠ભાજપ ઉમરેઠના રહેવાસી કાપટેલ છાયાબેન ઠાકોરભાઈ પોતાની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવતા તેમનું PMJAY કાર્ડ ચાલતું નહોતું સુપ્રિટેન્ડન્ટ શ્રીનો સંપર્ક કરીને જવાબદાર અધિકારી દ્વારા તે કાર્ડ ચાલુ કરવામાં આવ્યું. હાલ તેઓ સારવાર અર્થે છેને સ્વસ્થ છે.