This is a nice quote, have a look:
"અનુભૂતિ થતાં સુધી ભગવાનની પરોક્ષ ભક્તિ કરવી સારી. તેનાથી આપણે આ ભૌતિક સુખો મળે, આગળ આગળ અધ્યાત્મનો રસ્તો જડતો જાય, પણ ત્યાં અનુભૂતિ ના હોય. અનુભૂતિ તો, જીવ-શિવની ભેદબુદ્ધિ ટળે, ત્યારે અનુભૂતિ કહેવાય."
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4108)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
#🙏દાદા ભગવાન🌺 #👏દાદા ભગવાન પરિવાર👏 #☺ જીવનની વાસ્તવિક્તા
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
#✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ