Follow
Saurashtra Samay News.Gondal
@rushi592
3,735
Posts
3,166
Followers
Saurashtra Samay News.Gondal
3K views
6 days ago
Saurastra Samay Gondal 🗞️📰 on Instagram: "Saurashtra_Samay-ગોંડલ સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પત્રકાર ઋષિકેશ પંડયા ક્રમાંક:નં-૧અને પરેશ પરમાર ક્રમાંક:-નં-૩ દ્વારા જોરદાર ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં ઘરેઘરે જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી તેઓ સ્થાનિક સમસ્યાઓ જાણીને તેના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન લોકોને તરફથી સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે."
8 likes, 0 comments - saurashtra_samay_gondal on April 21, 2026: "Saurashtra_Samay-ગોંડલ સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પત્રકાર ઋષિકેશ પંડયા ક્રમાંક:નં-૧અને પરેશ પરમાર ક્રમાંક:-નં-૩ દ્વારા જોરદાર ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં ઘરેઘરે જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી તેઓ સ્થાનિક સમસ્યાઓ જાણીને તેના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન લોકોને તરફથી સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.".
Saurashtra_Samay- *ગોંડલ સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પત્રકાર ઋષિકેશ પંડયા ક્રમાંક:નં-૧અને પરેશ પરમાર ક્રમાંક:-નં-૩ દ્વારા જોરદાર ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં ઘરેઘરે જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી તેઓ સ્થાનિક સમસ્યાઓ જાણીને તેના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન લોકોને તરફથી સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.* https://www.instagram.com/reel/DXZfioakiTc/?igsh=MXRjajU4NDJsZHdkeQ== #સૌરાષ્ટ્ર સમય.ન્યુઝ. ગોંડલ #✒ રાજકારણ અપડેટ્સ #🔊 તાજા સમાચાર #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
Saurashtra Samay News.Gondal
1.5K views
9 days ago
Saurastra Samay Gondal 🗞️📰 on Instagram: "*દિલ સે દબંગ* *"વટ,વચન અને વિશ્વાસ"* *ગોંડલ તાલુકા ના બાંદ્રા ગામ ના* *ખેડૂત શ્રી વલ્લભભાઈ હરજીભાઈ કોઠીયા ને થોડા સમય પેલા તબેલો કરવા માટે લોન ની જરૂર પડતા તેમના દીકરા એ સોશિયલ મીડિયા ફેસબુક મારફત ચાલતા ખેડૂત લોન કરી ને એકાઉન્ટ નો સંપર્ક કરેલો ત્યારબાદ આ ફ્રોડ કંપની એ* *ખેડૂત વલ્લભભાઈ કોઠીયા ને ૧૫ લાખ ની લોન આપી ને થોડા દિવસો પછી આ ગેંગ ના લોકો દ્વારા વલ્લભભાઈ ને ભરમાવી ધાક ધમકી આપી ને તેમની કિંમતી કરોડ ની ૧૦ વિઘા જમીન નો છેતરપિંડી કરી ને દસ્તાવેજ કરાવી લીધો હતો* *આ ઘટના ની જાણ બાંદ્રા ગામ ના લોકો ને થતા સમસ્ત ગામ ના લોકો દ્વારા* *પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ને રજુઆત કરી હતી ત્યારે શ્રી જયરાજસિંહ જાડેજા એ વચન આપ્યું હતું કે હું આ જમીન કોઈપણ સંજોગોમાં પાછી અપાવીસ આજરોજ તા ૧૮/૪/૨૬ ના દિવસે* *શ્રી જયરાજસિંહ જાડેજા દ્વારા વલ્લભભાઈ ના*પરિવાર ને તેમની ૧૦ વિઘા જમીન પાછી અપાવી ને રિટર્ન દસ્તાવેજ કરાવી દીધો હતો.* *સમસ્ત બાંદ્રા વતી જાડે�"
6 likes, 0 comments - saurashtra_samay_gondal on April 18, 2026: "*દિલ સે દબંગ* *"વટ,વચન અને વિશ્વાસ"* *ગોંડલ તાલુકા ના બાંદ્રા ગામ ના* *ખેડૂત શ્રી વલ્લભભાઈ હરજીભાઈ કોઠીયા ને થોડા સમય પેલા તબેલો કરવા માટે લોન ની જરૂર પડતા તેમના દીકરા એ સોશિયલ મીડિયા ફેસબુક મારફત ચાલતા ખેડૂત લોન કરી ને એકાઉન્ટ નો સંપર્ક કરેલો ત્યારબાદ આ ફ્રોડ કંપની એ* *ખેડૂત વલ્લભભાઈ કોઠીયા ને ૧૫ લાખ ની લોન આપી ને થોડા દિવસો પછી આ ગેંગ ના લોકો દ્વારા વલ્લભભાઈ ને ભરમાવી ધાક ધમકી આપી ને તેમની કિંમતી કરોડ ની ૧૦ વિઘા જમીન નો છેતરપિંડી કરી ને દસ્તાવેજ કરાવી લીધો હતો* *આ ઘટના ની જાણ બાંદ્રા ગામ ના લોકો ને થતા સમસ્ત ગામ ના લોકો દ્વારા* *પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ને રજુઆત કરી હતી ત્યારે શ્રી જયરાજસિંહ જાડેજા એ વચન આપ્યું હતું કે હું આ જમીન કોઈપણ સંજોગોમાં પાછી અપાવીસ આજ
*દિલ સે દબંગ* *"વટ,વચન અને વિશ્વાસ"* *ગોંડલ તાલુકા ના બાંદ્રા ગામ ના* *ખેડૂત શ્રી વલ્લભભાઈ હરજીભાઈ કોઠીયા ને થોડા સમય પેલા તબેલો કરવા માટે લોન ની જરૂર પડતા તેમના દીકરા એ સોશિયલ મીડિયા ફેસબુક મારફત ચાલતા ખેડૂત લોન કરી ને એકાઉન્ટ નો સંપર્ક કરેલો ત્યારબાદ આ ફ્રોડ કંપની એ* *ખેડૂત વલ્લભભાઈ કોઠીયા ને ૧૫ લાખ ની લોન આપી ને થોડા દિવસો પછી આ ગેંગ ના લોકો દ્વારા વલ્લભભાઈ ને ભરમાવી ધાક ધમકી આપી ને તેમની કિંમતી કરોડ ની ૧૦ વિઘા જમીન નો છેતરપિંડી કરી ને દસ્તાવેજ કરાવી લીધો હતો* *આ ઘટના ની જાણ બાંદ્રા ગામ ના લોકો ને થતા સમસ્ત ગામ ના લોકો દ્વારા* *પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ને રજુઆત કરી હતી ત્યારે શ્રી જયરાજસિંહ જાડેજા એ વચન આપ્યું હતું કે હું આ જમીન કોઈપણ સંજોગોમાં પાછી અપાવીસ આજરોજ તા ૧૮/૪/૨૬ ના દિવસે* *શ્રી જયરાજસિંહ જાડેજા દ્વારા વલ્લભભાઈ ના*પરિવાર ને તેમની ૧૦ વિઘા જમીન પાછી અપાવી ને રિટર્ન દસ્તાવેજ કરાવી દીધો હતો.* *સમસ્ત બાંદ્રા વતી જાડે� https://www.instagram.com/reel/DXRIi5NEhld/?igsh=M295cG5xeGhkeGwz #સૌરાષ્ટ્ર સમય.ન્યુઝ. ગોંડલ #🔊 તાજા સમાચાર #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #✒ રાજકારણ અપડેટ્સ