🕉️🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,, આગલા યુગથી આ જગત મંદિર અને મૂર્તિમાં એટલું ફસાઈ ગયું છે કે,,,, ઓત,, પ્રોત થઈ ગયું છે,,, જે બધું ખોટું જાણે છે છતાં મૂકી શકતું નથી,,,, કારણ જગત પૈસામાં જ પ્રગતિ સમજે છે,,,, પોતાની જ્ઞાન શક્તિ સત્ય વધે એમાં એ ,માનતું નથી
એ,,, સ્વીકારી શકતું નથી,,, આથી મંદિર મૂર્તિમાં લટપટ્યું છે,,, બાકી બુદ્ધ ભગવાને બતાવેલ છે દોસ્તો વિચારજો,, કે
મંદિર ,,મૂર્તિ નહી,,,પણ સત્ય વિજ્ઞાન છે,,
બુદ્ધ ભગવાને બતાવેલ છે કે
🕉️🕉️. વિજ્ઞાન જ સત્ય છે 🕉️🕉️🌹🌹
🌹🕉️ આ પ્રકૃતિ જ ઈશ્વર છે. 🕉️🕉️🌹🌹
બંધુઓ જો તમે વિજ્ઞાન ગુરુને સમજો જાણો ઓળખો
તો જ આ પ્રકૃતિ ,,,પંચતત્વ,, કુદરત બ્રહ્માંડને સમજો નહીંતર નહીં,,,, અરે ભગવાનની આ વાત છે ભગવાનની વાત માનો ખેલ છોડો 🌹🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹
🌹🕉️🌹🕉️🌷 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️
🕉️🌹🕉️🌹
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️