mera bharat mahan

જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
529 views
2 days ago
🌹🌹🕉️🕉️ મારા બંધુઓ,,, શિક્ષા, એટલે એનું નામ સમજણ છે,,,, કોઈપણ,, શિક્ષા સમજણ મેળવી ને,, નોકરી કે ડીગ્રીઓ મેળવે,,, અને,,એની પહેલી અને છેલ્લી ફરજ ને,ના સમજી શકે,,,,, તો એ ડીગ્રી નું મૂલ્ય કેટલું? 🕉️ તમે જવાબ આપો,, તમારી ડીગ્રી આપવાના પ્રણેતા ,,, બાબાસાહેબ ને સમજો,, એની 32 ડિગ્રી હોવા છતાં,,, આ દેશની સેવામાં,,, સ્વતંત્રતામાં,,, વપરાણી અને પોતાની ઓળખ બનાવી,,,, હવે તમે વિચાર કરો બે ચાર પાંચ,, ડીગીઓ મેળવીને,,,, રૂપિયા, પૈસા ,ગાડી ,બંગલા અને બીજાના ગુલામ બનોછો,, તો જવાબ આપો,,,, ગુલામી જીવન છે,,, કે,, સ્વતંત્રતા??? અરે જેના ખભા ઉપર બેસીને,,,, મોટા થયા,, આ દુનિયાને દેખી,,, ભણીને નોકરી ડીગ્રી મેળવી,,,, એને પહેલા સમજો,, તમારી ફરજ ને સમજો,,,, ફરજથી ,, ઘરમાં માં અને પછી,, દુનિયામાં માણસ થાય છે,,, ત્યાં સુધી ગુલામ કહેવાય બીજાના ન ઉપર,,,,, ખુદની ,વેલ્યુ , ઓળખ કેટલી??? એમ કહું છું કારણ કે,,, ડીગ્રી માં,,, પુસ્તકો બીજાના, સમજણ બીજાની એ સમજાવવા માટે ભણાવવા માટે પૈસા માં બાપના,,, તો,,, તમે ,, એની પાછળ,,, ગમે તેટલી ડિગ્રીઓ મેળવો,,, ગમે તેટલા રૂપિયા મેળવો,, ગમે તેટલી ગાડી બંગલા મેળવો પણ,,, હું ,,,એમ, કહું છું,,, કે,,,તમારી,,, ખુદ પોતાની,,તમારી સમજણ કેટલી??? બધું જ બીજાનું છે તમે ,,,ગુલામ છો એમ કહું છું,,,, તમે તમારી ફરજને સમજો જન્મદાતા ને સમજો,,,, એનું ઋણ અને માંગણૂ અદા કરો મા બાપ થી મોટા કોઈ ભગવાન નથી,,, ડિગ્રી પણ નહીં કારણ કે એના,ખંભા ઉપરથી તો આ બધું થયું હોય છે, 🕉️🌹 આથી કહું છું સત્યને સમજો,,, બાબા સાહેબ ની 32 ઓ,,, સત્ય માટે તો,,,બુદ્ધ ના શરણે ,,,ગઈ તી,, કારણ કે,,,,, ડીગ્રી ઓ,,,બીજાની ગુલામી હોય છે,,,, આ તમે સ્વતંત્ર કઈ રીતે બને એ વાત કરું છું,,, અને સ્વતંત્ર બનવું એનું નામ જીવન,,,,, ત્યાં, સુધી બધા ના ગુલામ 🌹🕉️ 🕉️🌹 અંતમાં,, વધુ શું કહું,,, બસ આનું નામ શિક્ષા કહેવાય,,, બાકી તો હું,, ડીગ્રી વગરનો અભણ , જેવો છું છત્તા ,,, સર્વોપરી ,શિક્ષા બતાવું છું, કારણકે,, શિક્ષણનું નામ સમજણ હોય છે,,, આથી જ,,,,આ,,, સાબિતી 🌹🕉️ 🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🌹 🕉️ 🕉️🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
541 views
8 days ago
🕉️🌼🌹🌷 મારા બંધુ ઓ,, તમે વિચાર કરજો કે પૂર્ણ સત્ય શું છે,??? બાકી તો અપૂર્ણ સત્ય કઈ રીતે સત્ય માની શકાય સાચું છે કે ખોટું તમે જવાબ આપો,,,, આપણે વર્તમાન સમયમાં,, સત્ય માટે,,, બાબા સાહેબ બુદ્ધ ભગવાન અને ગુરુ ઉપર આધારિત છીએ,,,, 🕉️🌷 કારણ કે બાબા સાહેબ ના કાયદા,, સંવિધાન,, ઉપર ,,,દેશ ચાલે છે,,, એથી વિશેષ બુધુ ભગવાન,, એ આપણને,, ના મનથી સ્વતંત્ર બની સુખ, શાંતિ ,મુક્તિનો માર્ગ,,, રસ્તો બતાવે છે,,,,, અને,,, વિજ્ઞાન ગુરુ કે વિશ્વ ગુરુ એ તો સર્વોપરી પૂર્ણ સત્ય છે,,,, કારણ કે એને 🌷🕉️ આખા બ્રહ્માંડના સત્ય અંગેના તમામ પુરાવા સાબિતી સાથે પૂર્ણ,,, સત્ય જ્ઞાન બતાવેલ છે,,, અને બંધુઓ સત્ય માંથી તો આ બધું સર્જન થાય છે 🕉️🌷 યાદ રાખો બંધુઓ ગુરુને સમજ્યા વગર ક્યારેય પણ પૂર્ણ સત્ય જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો 🌷🕉️🌹 પછી ભલે તમે વાંચો ચારેય વેદ અને વેદાંત અને 18 પુરાણ,,, 🌹🕉️🌷 ગુરુ ને સમજ્યા વગર ક્યારેય પણ તમે પૂર્ણ સત્ય જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો. 🕉️ આ મહાન ભારતના પૂર્ણ સત્ય ધર્મની પ્રણાલીકા અને પરંપરા છે,,, આખા બ્રહ્માંડમાં ગુરુથી મોટુ કોઈ નથી હોતું આ વાત ભૂલતા નહીં જ🌼🌹🕉️🕉️🕉️🕉️🕉️🌹🌼 🌼🕉️🌹🌼🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🌹 🕉️🌹🌼🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌼🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
568 views
12 days ago
🕉️🕉️🕉️🌼🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો સમજો અને જાણો,,,, કેમ મનુષ્ય ધર્મનું સત્ય શું છે અંતિમ લક્ષ અને ધ્યેય શું છે??? આપણે રૂપિયા, પૈસા, ડિગ્રી, નોકરીને મહત્વ આપીએ છીએ,,, અને એના વટમાં વહેમ અને અહંમ માં ,,,ફસાઈએ છીએ પણ જુઓ સત્ય શું છે,,, 🌹 બાબાસાહેબ પાસે આખા વિશ્વની મહાન સર્વોપરી સેક્સ આ બાબતની 32 ડિગ્રીઓ હતી,,,, છતાપણ એને,, સત્ય જ્ઞાન માટે,,, બુદ્ધ ભગવાન ને,, અપનાવ્યા,, બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો,,, બુદ્ધ ને ગુરુ કર્યા કારણ કે,,, બૌદ્ધ ધર્મ છે,,, ડીગ્રી નથી,,, બુદ્ધે પણ,, સત્ય માટે, બતાવેલ છે,,, કે,,🌹🕉️ વિજ્ઞાન સત્ય છે 🌹 અને પ્રકૃતિજ ઈશ્વર છે 🌹 🌹🕉️ તને જવાબ આપો વિજ્ઞાન ગુરુને સમજ્યા??? 🕉️🌹 આ, પ્રકૃતિ, પંચતત્વ, કુદરતને સમજ્યા એ જ ઈશ્વર છે,, અને વિજ્ઞાન ગુરુ એ બધું બતાવેલ છે,, 🌼 બધુંઓ,,,, યાદ રાખજો,, કે ,ભગવાન કરતાં ગુરુ મોટાં હોય છે,,,, અને,, એ,,,ગુરૂ ની વાત કરું છું 🌷🌷💐🌺 🕉️🌺💐💐🌼 #મેરા ભારત મહાન 🇮🇳 🌼💐🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
841 views
18 days ago
🌹🌹🌹🕉️ મારા બંધુઓ,, આ દુનિયાની અંદર મા-બાપથી મોટું કોઈ નથી,,, કારણ કે મા,બાપે જન્મ આપ્યો પછી,,, તમે આ દુનિયાને દેખો છો,,, અને બધા ખેલ કરો છો,,, દેવી ,દેવતાને માનો છો,,,, ભગવાનને માનો છો,, મિત્ર, પુત્ર, પત્ની,, આ બધાંને ,, જુઓ છો અને માનો છો પણ એ,સર્વસ્વ,,, પર્યાપ્ત અને પરિપૂર્ણ નથી જ,,, કારણ કે મા બાપ જન્મ, જીવ આપીને તમને નવો જીવ આપે છે આ ધરતી,,આ, દુનિયાને ,,દેખાડે છે,,, અને તમે મા-બાપને ભૂલીને ,,,આ,,,દુનિયા માં,ખોવાઈ જાવ છો આ ક્યાંની રીત? તમે ક્યાં સુધી અજ્ઞાનમાં ભટકશો??? અરે મા-બાપથી મોટું કોઈ આ જગતમાં આ દુનિયામાં ભગવાન નથી આ વાત ભૂલતા નહીંજ,,,, યાદ રાખજો,,, સ્વતંત્રતા, સત્યતા મા બાપના આશીર્વાદ થી,,,,પ્રાપ્ત થાય છે,,, અને મૂળ સત્ય સુધી પહોંચી શકાય છે ,,,, મૂળ, લક્ષ હાંસિલ થાય છે,,, બાકી તો ગુલામ જ રહેશે,,, સ્વતંત્રતા પ્રાપ્ત નહીં કરી શકે,,, કારણ કે મોટી શક્તિ માં બાપ હોય છે,,, અને ત્યાંથીજ , સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે,,, બાકી વહેમ અને અહમ્ છે,,, સત્ય નથી,,,આ વાત ભૂલતા નહીંજ 🕉️🕉️ 🌹🌹🌺🌷🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹 🌹🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🕉️🌹🌺
Khodiyar Maa Bhakti
4.8K views
21 days ago
જે ધરતી પર જન્મ લીધો , એ ભારત માતાને શત શત નમન ❤️🇮🇳 વંદે માતરમ્ 🇮🇳. જય હિન્દ 🙏🏻 #15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ #indipendend day #bharat mata ki jay #happy independence day #Khodiyar