જયંતિભાઈ. કે. ભંખોડીયા
491 views • 1 days ago
🕉️🌼🌹🌷 મારા બંધુ ઓ,, તમે વિચાર કરજો કે પૂર્ણ સત્ય શું છે,??? બાકી તો અપૂર્ણ સત્ય કઈ રીતે સત્ય માની શકાય સાચું છે કે ખોટું તમે જવાબ આપો,,,, આપણે વર્તમાન સમયમાં,, સત્ય માટે,,, બાબા સાહેબ બુદ્ધ ભગવાન અને ગુરુ ઉપર આધારિત છીએ,,,,
🕉️🌷 કારણ કે બાબા સાહેબ ના કાયદા,, સંવિધાન,, ઉપર ,,,દેશ ચાલે છે,,, એથી વિશેષ બુધુ ભગવાન,,
એ આપણને,, ના મનથી સ્વતંત્ર બની સુખ, શાંતિ ,મુક્તિનો માર્ગ,,, રસ્તો બતાવે છે,,,,, અને,,, વિજ્ઞાન ગુરુ કે વિશ્વ ગુરુ એ તો સર્વોપરી પૂર્ણ સત્ય છે,,,, કારણ કે એને
🌷🕉️ આખા બ્રહ્માંડના સત્ય અંગેના તમામ પુરાવા સાબિતી સાથે પૂર્ણ,,, સત્ય જ્ઞાન બતાવેલ છે,,, અને બંધુઓ સત્ય માંથી તો આ બધું સર્જન થાય છે
🕉️🌷 યાદ રાખો બંધુઓ ગુરુને સમજ્યા વગર ક્યારેય પણ પૂર્ણ સત્ય જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો
🌷🕉️🌹 પછી ભલે તમે વાંચો ચારેય વેદ અને વેદાંત અને 18 પુરાણ,,,
🌹🕉️🌷 ગુરુ ને સમજ્યા વગર ક્યારેય પણ તમે પૂર્ણ સત્ય જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો.
🕉️ આ મહાન ભારતના પૂર્ણ સત્ય ધર્મની પ્રણાલીકા અને પરંપરા છે,,, આખા બ્રહ્માંડમાં ગુરુથી મોટુ કોઈ નથી હોતું આ વાત ભૂલતા નહીં જ🌼🌹🕉️🕉️🕉️🕉️🕉️🌹🌼
🌼🕉️🌹🌼🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🌹
🕉️🌹🌼🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌼🌹🕉️
16 shares