*યુવા ક્રાંતિકારી શ્રી ખુદીરામ બોઝ*
બલિદાન દિવસ : ૧૧ ઓગસ્ટ ૧૯૦૮
🌸વર્ષ ૧૯૦૫માં બંગાળ વિભાજનના વિરોધમાં શરૂ થયેલ આંદોલનમાં તેમને સક્રિય રીતે ભાગ લીધો હતો.
🌸ક્રાંતિકારી સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા લખાયેલ *સોનાર બાંગ્લા* નામની જ્વલંત પત્રિકાની પ્રતો ખુદીરામે વહેંચી હતી, જેનાથી વધુ જનજાગૃતિ થયેલ.
🌸ક્રૂર અંગ્રેજી ન્યાયાધીશ કિંગફોર્ડને બોમ્બથી મારી નાખવાની યોજના તેમને બનાવેલ.
🌸ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પહેલો બોમ્બ વિસ્ફોટ તેમણે કર્યો. પરંતુ *કિંગફોર્ડ* બચી ગયો અને તે એટલો ડરી ગયો કે *નોકરી છોડીને ભાગી ગયો*.
🌸આ ઘટનાના કારણે ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ.
🌸ભારતની સ્વતંત્રતા માટે *૧૮ વર્ષની ઉંમર* માં હાથમાં *ભગવદ્ ગીતા* લઈ હસતાં હસતાં ફાંસીના માંચડે ચડી ગયા.
🌸ખુદીરામ બોઝના બલિદાનથી સમગ્ર દેશમાં દેશભક્તિનું મોજું ફરી વળ્યું.
#રાષ્ટ્રીય_વિમર્શ
*ક્રાંતિવીરોના બલિદાનોને યાદ કરી અખંડ ભારતના સંકલ્પની પૂર્તિ માટે કટિબદ્ધ થઈએ*.
*ક્રાંતિવીરોના જીવનને જાણવા....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #👇વર્તમાન માહિતી🤔 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏