ShareChat
click to see wallet page
દિવાળી પર ભૂલથી પણ ફેંકતા જૂની સાવરણી, માતા લક્ષ્મી થઇ શકે છે નારાજ#Diwali2025 #Dhanteras #📅 તાજા સમાચાર
📅 તાજા સમાચાર - ShareChat
Diwali 2025: દિવાળી પર ફેંકી ન દેશો જૂની સાવરણી, માતા લક્ષ્મી થઇ શકે છે નારાજ; જાણો શું છે માન્યતાઓ
Diwali 2025 Upay: દિવાળી પર સાવરણીનું ખાસ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તેમાં વાસ કરે છે અને તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે. તેથી, આ દિવસે નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. નવી સાવરણીની વિધિવત પૂજા કર્યા પછી જ જૂની સાવરણીનો નિકાલ કરવો જોઈએ. સાવરણીને હંમેશા પવિત્ર અને સ્વચ્છ જગ્યાએ રાખવી અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે.

More like this