ShareChat
click to see wallet page
search
#🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ #😇 સુવિચાર
🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ - www.AksharVivah.com cere \\\\ AksharVivah * આજે એકાદશી છે * । સન ૧૯૦૬ માં ‘ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ‘ના ઉપક્રમે વસંતપંચમીએ પદયાત્રાનું આયોજન થયું હતું . ૩૦ સંતો અને ૧૦૦ હરિભક્તો સારંગપુરથી અટલાદરાની ર ૬ ર કિલોમીટરની પદયાત્રા કરવાના હતા . તેમાં આગેવાન હતા સ્વામીશ્રી . તે દિવસો દરમિયાન એક દિવસ ઉપવાસનો આવી ગયો . તે દિવસે નિર્જળ ઉપવાસમાં પદયાત્રા કરતાં સ્વામીશ્રીએ ૪૯ કિ.મી.નો પંથ કાપ્યો હતો ! સ્વામીશ્રી કહેઃ ‘ કાંઈ ખાવા - પીવાનું નહીં એટલે સડસડાટ ગાડી ચાલી . ખૂબ મજા આવી ! - ShareChat