ભારત-પાકિસ્તાન મેચને લઈને શાહબાઝ શરીફે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત-પાકિસ્તાન મેચને લઈને મૌન તોડ્યું છે. શાહબાઝ શરીફે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ નહીં રમે. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી ICCને મેચનો બહિષ્કાર કરવાના નિર્ણયની ઔપચારિક રીતે જાણ કરી નથી.