બંગાળ અને ગુજરાતનો સૂરિલો નાતો, જાણો એક બંગાળી ગીત કઈ રીતે ગુજરાતી બની ગયું
Bengal to Gujarat connection : બંગાળથી ગુજરાત સુધી... એક ગીત બંને રાજ્યોની સાંસ્કૃતિની અનોખી યાત્રા બની. જેને પહેલા રવીન્દ્રનાથ ટાગોરે રચ્યું, અને ઝવેરચંદ મેઘાણીએ તેને ગુજરાતીમાં ઢાળ્યું. મન મોર બની થનગાટ કરે ગીત આખરે કેવી રીતે બંગાળથી ગુજરાત પહોંચ્યું, બંગાળી ગીત ગુજરાતી ગીત કેવી રીતે બન્યું... તેની સફર દરેક ગુજરાતીએ જાણવા જેવી છે