This is a nice quote, have a look:
"હિન્દુસ્તાનના લોકોને એટલું ભાન થયું છે કે ‘મને કંઈક ભ્રાંતિ વર્તે છે.’ ‘ફોરેન’વાળાને તો ભ્રાંતિનુંય ભાન નથી. એમને પૂછીએ, ‘તમને ભ્રાંતિ છે?’ ત્યારે એ કહેશે, ‘મને ભ્રાંતિ નથી. હું ચંદુભાઈ જ છું.’ ભ્રાંતિનું ભાન થાય નહીં ત્યાં સુધી આગળ માર્ગ જડે નહીં!"
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 3953)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)


