This is a nice quote, have a look:
"‘જ્ઞાની પુરુષ’ ઓરડીમાં બેઠાં બેઠાં ભટકે છે. એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું ‘નિયાણું’ ના હોય, તે ‘જ્ઞાની’ ન હોય. જેને બીજું ‘નિયાણું’ હોય, તે ‘જ્ઞાની’ જ્ઞાની જ નથી."
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4028)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app) #☺ જીવનની વાસ્તવિક્તા #✍️ જીવન કોટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ