This is a nice quote, have a look:
"કોઈનુંય મન તમારાથી સહેજ પણ જુદું પડ્યું, તો તમે ‘કેવળજ્ઞાન’થી જુદા પડ્યા! ઓછામાં ઓછાં મન આપણાથી લોકોનાં જુદાં થવાં જોઈએ. નહીં તો ત્યાં સુધી ‘મુક્ત હાસ્ય’ આવશે નહીં ને ‘મુક્ત હાસ્ય’ વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં."
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4023)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #✍️ જીવન કોટ્સ #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app) #🙏ભક્તિ સ્ટેટ્સ