ShareChat
click to see wallet page
search
This is a nice quote, have a look: "જગત કલ્યાણના ‘અમે’ નિમિત્ત છીએ, કર્તા નથી. આપણે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, તે એક દહાડો રૂપકમાં આવશે. જે જે ભાવો થાય છે તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા કરવાની જરૂર નથી, રૂપક એની મેળે આવે છે. માટે ભાવના ભાવો." ~ પરમ પૂજ્ય દાદા ભગવાન (આપ્તસૂત્ર # 4030) Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #✍️ જીવન કોટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
🙏દાદા ભગવાન🌺 - ShareChat