#🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ #😇 સુવિચાર પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2010, લીંબડી
વ્યાવહારિક વાતચીતના અંતે એક સંતે સ્વામીશ્રીને કહ્યું : ‘આપને કુરાજી કર્યા હોય તો માફ કરજો.’
સ્વામીશ્રી કહે : ‘ક્યારે કુરાજી કર્યા ? તારીખ આપો.’ આટલું કહીને સ્વામીશ્રી બોલ્યા : ‘અમે કુરાજી થયા જ નથી.’
સ્વામીશ્રીની આ ઉદારતા છે.


