આ બંધન કેવી રીતે થયું? બંધનથી મુક્ત કેવી રીતે થવાય? પહેલું તો કેટલાંકને આ બંધન છે એય ભાનમાં નથી આવ્યું. પરવશતાનો અનુભવ થાય ત્યારે બંધનનો અનુભવ થાય. ક્રોધ-માન-માયા-લોભનું બંધન, ઘરનાં બંધન, બીજાં બધાં બંધન. બંધનનો અનુભવ થયા પછી મુક્તિનો માર્ગ જડે!
(આપ્તસૂત્ર #3935)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)


